ખંભાળિયામાં પૂર્વ કર્મચારી દ્વારા એસટી બસ સ્ટેશનમાં વોટર કુલર અર્પણ

0
ખંભાળિયા એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી સ્વ. સુરેશચંદ્ર ચંદુલાલ બારોટની યાદગીરીમાં ખંભાળિયાના બસ સ્ટેશનમાં આવતા-જતા યાત્રાળુઓને ટાઢક મળી રહે તે હેતુથી ઠંડા પાણીના કુલરનું અર્પણ તેમના પુત્ર રવિ સુરેશચંદ્ર બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે એસ.ટી. ડેપો મેનેજર મિલનભાઈ રાઠોડ તથા હાજર રહ્યો હતો. આ સેવા પ્રવૃત્તિને ઉપસ્થિતોએ બિરદાવી હતી.
error: Content is protected !!