સ્વામીનારાયણ મંદિર લોએજ ખાતે ગુરૂપૂર્ણિમા ઉજવાશે

0


સ્વામીનારાયણ મંદિર લોએજ ખાતે સ્વામીનારાયણ મહીલા મંદીર, મહીલા સત્સંગ સમાજ વતી પ.પૂ. સાંખ્યાયોગી બા ભાનુબેન તથા સમગ્ર સાંખ્યાયોગી બહેનો (શિષ્ય મંડળ) દ્વારા ગુરૂપૂર્ણિમાનું તા. ર૧-૭-ર૪નાં રોજ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંજે ૬ થી ૯ સુધી ધૂન, કિર્તન, આર્શીવચન, આરતી, મહાપ્રસાદ વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા કો. સ્વામી મુકતસ્વરૂપદાસજી, પુજારી સ્વામી નરેન્દ્રપ્રસાદદાસજી, મુકિતવાવ પુજારી સ્વામી નિર્મળદાસજી, કો. સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી તથા સંત મંડળની યાદીમાં અનુરોધ કરાયેલ છે.

error: Content is protected !!