વેરાવળ પાટણ પાલીકાના કર્મીઓએ સોમનાથ મહાદેવને ધ્વજા ચડાવી

0

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે(સોમવતી અમાસ)ના દિવસે વેરાવળ પાટણ પાલીકાના ચીફ ઓફીસર ચેતન ડુડિયા સહિત તમામ કર્મચારીઓએ એકત્ર થઈને સોમનાથ મહાદેવને વાજતે ગાજતે ધ્વજા ચડાવી હતી. આ તકે ધ્વજપૂજામાં તમામ કર્મચારીઓ આસ્થાભેર જાેડાઈને શહેરીજનોની સુખાકારી માટે મહાદેવ સમક્ષ શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.

error: Content is protected !!