જૂનાગઢમાં ભવનાથ શનિ મંદિરે ગણેશોત્સવ

0

ભવનાથ તળેટી ખાતે આવેલ શનિદેવ મંદિર ખાતે ગણેશચતર્થીથી ગણેશજીની વિધીવત સ્થાપના કરી અને અનંત ચર્તુદશીના દિવસે ૧૦૦૮ લાડુની આહુતી અને સહસ્ત્ર નામાવલી સાથે આ ગણપતિ ઉત્સવમાં દર્શનનો લાભ લેવા એકતાનાથજી ગુરૂ શ્રી તુલસીનાથજી બાપુએ ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

error: Content is protected !!