Breaking News
0

જૂનાગઢ અને મેંદરડા ખાતે આર્ત્મનિભર પેકેજ અંતર્ગત લાભાર્થીઓને મંજૂરી હુકમો અપાશે

આર્ત્મનિભર પેકેજ અંતર્ગત બાગાયત અને ખેડૂત લાભાર્થીઓને તારીખ ૨૬/૯/૨૦૨૦ ના રોજ સવારે ૧૦ કલાકે પટેલ સમાજ મેંદરડા ખાતે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર પટેલ સભાગૃહમાં મંજૂરી હુકમો અપાશે. સાત…

Breaking News
0

વંથલીમાં માસ્ક ચેકીંગ દરમ્યાન પીએસઆઈની ફરજમાં રૂકાવટ

વંથલીમાં માસ્ક ચેકીંગ દરમ્યાન બે શખ્સોએ પીએસઆઈ સાથે ગેરવર્તન કરી ધકકો મારી આંગળીમાં ઈજા કરી ફરજમાં રૂકાવટ કર્યા અંગેની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વંથલી…

Breaking News
0

વંથલીમાં માસ્ક ચેકીંગ દરમ્યાન પીએસઆઈની ફરજમાં રૂકાવટ

વંથલીમાં માસ્ક ચેકીંગ દરમ્યાન બે શખ્સોએ પીએસઆઈ સાથે ગેરવર્તન કરી ધકકો મારી આંગળીમાં ઈજા કરી ફરજમાં રૂકાવટ કર્યા અંગેની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે વંથલી…

Breaking News
0

કેશોદમાંથી છકડો રીક્ષાની થયેલ ચોરી

કેશોદના એરપોર્ટ રોડ ઉપર રહેતા ભોજાભાઈ છગનભાઈ ઓડેદરા (ઉ.વ.૩૮)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની છકડો રીક્ષા નં.જીજે-૧૦-યુ-પ૪પ૮ રૂા.૪પ હજારની તેમના ઘરની સામે પાર્ક કરેલ હતી. ત્યાંથી તા.૮-૯-ર૦ર૦નાં…

Breaking News
0

કેશોદમાંથી છકડો રીક્ષાની થયેલ ચોરી

કેશોદના એરપોર્ટ રોડ ઉપર રહેતા ભોજાભાઈ છગનભાઈ ઓડેદરા (ઉ.વ.૩૮)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની છકડો રીક્ષા નં.જીજે-૧૦-યુ-પ૪પ૮ રૂા.૪પ હજારની તેમના ઘરની સામે પાર્ક કરેલ હતી. ત્યાંથી તા.૮-૯-ર૦ર૦નાં…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૮ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૬ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧ર૩ કન્ટેનમેન્ટ ઝોન…

Breaking News
0

જૂનાગઢનાં ગિરનાર પર્વત ઉપર સેલ્ફી લેવા જતા પડી જતા યુવકનું કરૂણ મોત

જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર સેલ્ફી લેવા જતા અકસ્માતે પડી જતા આ યુવાનનું મૃત્યુ થતા ગમગીની સર્જાઈ હતી. રાજસ્થાનના રહેવાસી જસરાજ સમલેરામ ઝાડ ઉપરથી સેલ્ફી લેતો હતો તે દરમ્યાન અકસ્માતે પડી…

Breaking News
0

દેલવાડા નદીમાં બે મગર જાેવા મળતાં લોકોમાં ફફડાટ

દેલવાડા ગામની સીમમાં પસાર થતી મછુન્દ્રી નદીમાં બે વિશાળ મહાકાય મગર નદીમાં તરતી જાેવા મળતા લોકો જાેવા ઉમટી પડયા હતાં. અને નદીકાંઠે કપડા ધોતી મહિલાઓમાં ભય ફેલાયો હતો. હાલ ભારે…

Breaking News
0

અંબાજી મંદિર ઉપર ૧૫ દિવસથી વીજળી ગુલ થવા બાબતે વિશ્વ હિન્દુ પરીષદનું અલ્ટીમેટમ

જૂનાગઢનાં ગિરનાર ઉપર આવેલ અંબાજી માતાના મંદિરે પંદર દિવસથી વીજળી ગુલ થવાના કારણે દૈનિક ધાર્મિક ક્રિયાઓમાં તકલીફ થતી હોય બે દિવસમાં જાે વીજ પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો વિશ્વ…

Breaking News
0

ઝાંઝરડાનાં રાધીકા-એ એપા.માં જુગાર દરોડામાં પાંચ શખ્સો ઝડપાયા

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાશમશેટ્ટી, નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝનનાં પીઆઈ આર.બી. સોલંકી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં…