Breaking News
0

માસ્ક ન પહેરવા બદલ ૧૭રપ૮૭૭ વ્યકિતઓ પાસેથી રૂા.પર,૩પ,૬૧,૮૦૦નો દંડ વસુલ

ગુજરાત સરકારનાં ગૃહવિભાગ તથા આરોગ્યને પરિવાર કલ્યાણ વિભાગનાં ઠરાવનાં અનુસંધાને ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાની સ્પષ્ટ સુચના અને આદેશ અનુસાર રાજયનાં તમામ શહેરો અને જીલ્લામાં જાહેર સ્થળોએ જાહેરમાં થુકવા…

Breaking News
0

માસ્ક ન પહેરવા બદલ ૧૭રપ૮૭૭ વ્યકિતઓ પાસેથી રૂા.પર,૩પ,૬૧,૮૦૦નો દંડ વસુલ

ગુજરાત સરકારનાં ગૃહવિભાગ તથા આરોગ્યને પરિવાર કલ્યાણ વિભાગનાં ઠરાવનાં અનુસંધાને ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાની સ્પષ્ટ સુચના અને આદેશ અનુસાર રાજયનાં તમામ શહેરો અને જીલ્લામાં જાહેર સ્થળોએ જાહેરમાં થુકવા…

Breaking News
0

રાજયમાં જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસુલી સુધાર થકી મહેસુલી સેવાઓને વધુ સરળ બનાવવા રાજય સરકાર કટીબધ્ધ : મહેસુલ મંત્રી કોૈશિકભાઈ પટેલ

મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘર્દ્રષ્ટી અને સમયબધ્ધ આયોજનના પરીણામે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને…

Breaking News
0

રાજ્યની દરીયાઈ સીમાઓ વધુ સિરક્ષિત અને મજબૂત બનશે

ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ પસાર થાય છે ત્યારે ગુજરાતની આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓને વધુ સુરક્ષિત બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે રાજય સરકાર કટિબધ્ધ…

Breaking News
0

ગુજરાતનું પ્રવાસન-ટૂરિઝમ સેક્ટર સોળે કળાએ ખિલવી સર્વિસ સેક્ટરમાં વધુને વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવું છે- મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના પ્રવાસન વૈવિધ્ય-ટુરિઝમને સોળે કળાએ ખિલવીને સર્વિસ સેકટરમાં વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવાની નેમ વ્યક્ત કરી છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત પાસે અપાર પ્રવાસન…

Breaking News
0

ગુજરાતનું પ્રવાસન-ટૂરિઝમ સેક્ટર સોળે કળાએ ખિલવી સર્વિસ સેક્ટરમાં વધુને વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવું છે- મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના પ્રવાસન વૈવિધ્ય-ટુરિઝમને સોળે કળાએ ખિલવીને સર્વિસ સેકટરમાં વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવાની નેમ વ્યક્ત કરી છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત પાસે અપાર પ્રવાસન…

Breaking News
0

ખંભાળિયાની દ્વારકાધીશજીની હવેલીમાં આજે પનઘટ ઉત્સવના દર્શન

ખંભાળિયાના ન્યુ રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલી સુવિખ્યાત એવી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે હાલ અધિક માસ નિમિતે આજરોજ શનિવારે “પનઘટ ઉત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ દર્શન સાંજે સવા છ વાગ્યે…

Breaking News
0

માંગરોળમાં આવતીકાલે રકતદાન શિબિર યોજાશે

લાઈફ બ્લડ સેન્ટર રાજકોટ તેમજ સમસ્ત આહીર સમાજ માંગરોળનાં સંયુકત ઉપક્રમે આવતીકાલ તા. ર૭-૯-ર૦નાં રોજ સવારે ૯ થી ૩ સુધી જમનાવાડ દાદાનું મંદિર, રહીજ, ઓવરબ્રીજ પાસે રકતદાન શિબિરનું આયોજન કરવામાં…

Breaking News
0

કોડીનાર સુગર ફેક્ટરી શરૂ કરવા માંગણી શેરડીના સાંઠા સાથે વિશાળ રેલી યોજાઈ

કોડીનાર તાલુકાના ખેડૂતો અને આમ જનતાની જીવાદોરી સમાન છેલ્લા પાંચ વર્ષથી બંધ પડેલા બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ફરીથી ધમધમતો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાની માંગણી સાથે કોડીનાર તાલુકાભરના…

Breaking News
0

કૃષિ અધ્યાદેશના વિરોધમાં ભેંસાણ કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

ભેંસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કૃષિ અધ્યાદેશ-ર૦ર૦નો વિરોધ કરી ભેંસાણના મામલતદારને ભેંસાણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વજુભાઈ મોવલીયા અને કાર્યકરોએ આવેદન પત્ર આપ્યું હતું. ભેંસાણ મામલતદારને અપાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે…