Breaking News
0

પ્રાંચીના પત્રકાર જાદવભાઈ ચુડાસમાના પુત્ર સત્યમનો આજે જન્મદિવસ

પ્રાંચી તિર્થના પત્રકાર જાદવભાઈ ચુડાસમાના પુત્ર સત્યકુમારનો આજે જન્મ દિવસ છે તેના પુત્રના જન્મ દિવસની અનોખી ઉજવણી સવારે વૃક્ષારોપણ, ગાયત્રી હવન સાથે કરાઈ હતી તેમજ સાંજે દીપયજ્ઞના માધ્યમથી પ્રાર્થનાનું આયોજન…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા બિનસરકારી(ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢમાં શ્રી ન્યુ બેસ્ટ ઈંગ્લિશ સ્કુલ ખાતે જૂનાગઢ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સમિતિની બેઠક અધ્યક્ષ એન.કે. માંડવીયા અને પ્રમુખ એચ.એમ. લુણાગરીયાના વડપણ હેઠળ, મહામંત્રી એન.કે. સોનારાની ઉપસ્થિતિમાં…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા બિનસરકારી(ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સંકલન સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢમાં શ્રી ન્યુ બેસ્ટ ઈંગ્લિશ સ્કુલ ખાતે જૂનાગઢ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘ સમિતિની બેઠક અધ્યક્ષ એન.કે. માંડવીયા અને પ્રમુખ એચ.એમ. લુણાગરીયાના વડપણ હેઠળ, મહામંત્રી એન.કે. સોનારાની ઉપસ્થિતિમાં…

Breaking News
0

કલ્યાણપુરમાં ધમધમતા ખનીજ ખનન ઉપર એલસીબી પોલીસ ત્રાટકી રૂા. ૩૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી માટે કુખ્યાત બની રહ્યો છે. અગાઉ અનેક વખત કલ્યાણપુર તાલુકામાં અવારનવાર મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ હતી. આ વચ્ચે ગુરૂવારે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

કલ્યાણપુરમાં ધમધમતા ખનીજ ખનન ઉપર એલસીબી પોલીસ ત્રાટકી રૂા. ૩૩.૧૦ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકો ખનીજ ચોરી માટે કુખ્યાત બની રહ્યો છે. અગાઉ અનેક વખત કલ્યાણપુર તાલુકામાં અવારનવાર મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઈ હતી. આ વચ્ચે ગુરૂવારે રાત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં અધિક માસમાં બગીચા નૌમ પર્વની ઉજવણી કરાઈ

યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ચાલી રહેલા પાવન પુરૂષોત્તમ માસમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે જેમાં જગતમંદિરમાં બગીચા નૌમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

Breaking News
0

કૃષિ બિલના વિરોધને સમર્થન : ઉત્તર ગુજરાતની ઉંઝા સહિતની APMC માર્કેટો રહી બંધ

કૃષિ બિલના વિરોધ ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે જેની અસર ગુજરાતમાં પણ દેખાઈ છે. ઉત્તર ગુજરાતમાં કૃષિ બિલના વિરોધમાં એશિયાની સૌથી મોટી APMC ઊંઝા તેમજ મહેસાણા, વિસનગર,…

Breaking News
0

મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ નહીં કરવામાં આવે નાયબ મુખ્યમંત્રી પવાર

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્ય્šં કે, મહારાષ્ટ્રમાં કૃષિ બિલ લાગુ કરવામાં આવશે નહીં. પૂણેમાં મીડિયા સાથે વાત કરતા અજિત પવારે ઘોષણા કરી હતી કે, ‘અમે હાલમાં બિલનો અભ્યાસ કરી…

Breaking News
0

મહારાષ્ટ્ર વિકાસ અઘાડી કૃષિ બિલોની વિરૂદ્ધ, રાજ્યમાં તેનો અમલ થવાની સંભાવના નથી

આ સપ્તાહની શરૂઆતમાં સંસદમાં સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ વિવાદસ્પદ કૃષિ બિલનો વિરોધ કરવા દેશભરના ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યમંત્રી બાબાસાહેબ થોરાટે કહ્યું હતુ કે…

Breaking News
0

અંકલેશ્વર : ૧૮૦૦ ઉદ્યોગોનું પ્રોડક્શન બંધ થતાં રોજનું કરોડોનું નુકસાન

અંકલેશ્વર કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી એફ્લુઅન્ટ પાઈપલાનમાં પડેલું ભંગાણ ૧૦ દિવસ વીતવા છતાં રીપેર ન થતા ૧૮૦૦ કેમિકલ ઉદ્યોગ ઠપ્પ થયા છે. દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર બંધ પડવાથી રોજના…