Breaking News
0

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ ઉપર આવારા તત્વોનો ત્રાસ : દુકાનોમાં તોડફોડ પ્રશ્ને વેપારીઓએ બંધ પાડયો : પોલીસ તંત્રને રજુઆત

જૂનાગઢ શહેરમાં ખામધ્રોળ ઉપર વેપારીની દુકાન ઉપર તોડફોડ અને હુમલાનાં બનાવવનાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ બનાવનાં અનુસંધાને આજે ખામધ્રોળ વિસ્તારમાં વેપારીઓ અને દુકાનદારોએ રોષની લાગણી વ્યકત કરી અને ધંધા-રોજગાર…

Breaking News
0

જૂનાગઢમાં કિન્નર સમાજે બી ડિવીઝન પોલીસ સમક્ષ રજૂઆત કરી

જૂનાગઢમાં કિન્નર સમાજે એકત્ર થઇ પોલીસ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા રજૂઆત કરી હતી. આ અંગે કિન્નર સમાજના ચાંદનીમાસીએ જણાવ્યું હતું કે, ક્રિષ્ના નામનો કિન્નર તેમના સમાજમાં નથી અને કોઈપણ…

Breaking News
0

જૂનાગઢ : પોકેટ કોપ એપ્લીકેશનની સહાયથી પ્રોહીબીશન અને ખૂનની કોશિષના ગુનામાં ઝડપાયેલ આરોપીની એક ડઝન ગુનામાં સંડોવણી ખુલી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં નવા ૧૪ કેસો આવ્યાં

ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી ગઈકાલે ૧૪ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૧૬૪…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં નવા ૧૪ કેસો આવ્યાં

ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી ગઈકાલે ૧૪ જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે. સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક ૧૧૬૪…

Breaking News
0

વેરાવળમાં વરસાદના વિરામ બાદ પણ નિંભર તંત્ર દ્વારા રસ્તાઓનું યુધ્ધનાં ધોરણે રીપેરીંગ કામ શરૂ ન કરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

વેરાવળ-સોમનાથ શહેર અને શહેરને જોડતા હાઇવે ઉપર પડી ગયેલા મસમોટા ખાડા અને હાલ ઘણા દિવસોથી તેમાંથી ઉડતી સતત ઝીણી ધુળની ડમરીથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહયા છે. આ પરિસ્થિીતિથી…

Breaking News
0

વેરાવળમાં વરસાદના વિરામ બાદ પણ નિંભર તંત્ર દ્વારા રસ્તાઓનું યુધ્ધનાં ધોરણે રીપેરીંગ કામ શરૂ ન કરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

વેરાવળ-સોમનાથ શહેર અને શહેરને જોડતા હાઇવે ઉપર પડી ગયેલા મસમોટા ખાડા અને હાલ ઘણા દિવસોથી તેમાંથી ઉડતી સતત ઝીણી ધુળની ડમરીથી વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહયા છે. આ પરિસ્થિીતિથી…

Breaking News
0

વેરાવળના છેવાડે વસતા ૧૦૦ ગરીબ વર્ગના પરીવારો વીસ દિવસથી પીવાના પાણીથી વંચિત

વેરાવળની છેવાડે વસેલા ગોદરશા તળાવ વિસ્તારમાં રહેતા ૧૦૦ જેટલા ગરીબ વર્ગના પરીવારોને વીસ દિવસથી પીવાના પાણી મળતું ન હોવાથી વલખા મારી ભટકી રહયા હોવા છતાં તંત્ર કોઇ ઘ્યાન આપતુ ન…

Breaking News
0

વેરાવળના છેવાડે વસતા ૧૦૦ ગરીબ વર્ગના પરીવારો વીસ દિવસથી પીવાના પાણીથી વંચિત

વેરાવળની છેવાડે વસેલા ગોદરશા તળાવ વિસ્તારમાં રહેતા ૧૦૦ જેટલા ગરીબ વર્ગના પરીવારોને વીસ દિવસથી પીવાના પાણી મળતું ન હોવાથી વલખા મારી ભટકી રહયા હોવા છતાં તંત્ર કોઇ ઘ્યાન આપતુ ન…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં વિરપુર ગામે બાળક ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ

વિસાવદર તાલુકાનાં વિરપુર (શેખવા)ના ગામે એક સિંહણે માસુમ બાળકી ઉપર હુમલો કરી અને મોત નિપજાવવાનાં બનેલા બનાવને પગલે તેમના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દરમ્યાન આદમખોર બની ગયેલ સિંહણને પાંજરે…