Breaking News
0

માંગરોળના વેપારીઓ, બજરંગ દળ, અને પોલીસે પરપ્રાંતિય મહિલાનું પરિવારજનો સાથે મિલન કરાવ્યું

માનવીય સંવેદના ઉજાગર કરતા આ કિસ્સાની વિગતો મુજબ માંગરોળ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રખડતી, ન સમજાય તેવી ભાષામાં બોલતી અને હોટલમાંથી ફેંકી દેવાતા એંઠવાડમાંથી ખાવાનું શોધતી એક પરપ્રાંતિય મહીલાના શારીરિક…

Breaking News
0

ભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂા. ૫૦ હજારની રોકડ રકમની ઉઠાંતરી

ભાણવડના ભગવતી શેરી વિસ્તારમાં રહેતા મનસુરભાઇ અલ્લાઉદીનભાઈ બરડાય નામના ૪૨ વર્ષીય ખોજા યુવાનના માતા દોલતબેને પોતાના કામની અંગત બચત દ્વારા ભેગા કરેલા રૂપિયા ૫૦ હજાર રોકડા ભાણવડની બેન્ક ઓફ ઇન્ડિયામાં…

Breaking News
0

માળીયા હાટીનાના આંબેચાના યુવાનનું બાઇક સ્લીપ થઇ જતાં મૃત્યું

માળીયા હાટીના તાલુકાના આંબેચા ગામે રહેતાં ભરતભાઇ રમેશભાઇ વાઘેલા(ઉ.વ.૨૫) નામના યુવાનનું ગામના પાદરમાં બાઇક સ્લીપ થઇ જતાં ઇજા થતાં સારવાર દરમ્યાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. #saurashtrabhoomi #media…

Breaking News
0

ખંભાળિયાના મોવણા ગામેથી મળેલ યુવાનની લાશ

ખંભાળિયા તાલુકાના મોવણા ગામે પાસે નદીના પાણીમાં એક યુવાનની લાશ તરતી હોવાની વિગત ઉપરથી ખંભાળિયા પો.ઇ. જી.આર.ગઢવી તથા સ્ટાફે ઘટના સ્થળે જઇને તપાસ કરતા હાડકાનો માવો થવા જેવી સ્થિતિના એક…

Breaking News
0

માણાવદરનાં વેળવા ગામે વેપારી, કાર્યકર સહિત ૬ શખ્સો જુગાર રમતા પકડાયા

માણાવદરનાં વેળવા ગામેથી પોલીસે વેપારી, કાર્યકર સહિત ૬ શખ્સો જુગાર રમતા ઝડપી લેતા ચકચાર મચી ગઇ હતી. માણાવદર તાલુકાના વેળવા ગામે રહેતો રણધીર નાથાભાઇ ડાંગર નામનો શખ્સ તેનાં રહેણાંક મકાનમાં…

Breaking News
0

વેળવા, ચોરવાડ અને ખોરાસામાંથી જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા

માણાવદરનાં પો.કો. વિક્રમભાઈ મનસુખભાઈ અને સ્ટાફે વેળવા ગામે જુગાર અંગે દરોડો પાડતાં રણધીર ડાંગર, ભીખુ શોભાસણા, વિનોદ મકવાણા, મહેશ મેંદપરા, વિનોદ પરમાર અને અશોક ડાંગરને રોકડ રૂા. ૧૮ર૦૦, મોબાઈલ-૩ મળી…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં કોરોનાને કારણે ૧નું મૃત્યું, શહેર અને જિલ્લામાં વધુ ર૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જયારે જૂનાગઢ સીટીમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં કોરોનાને કારણે ૧નું મૃત્યું, શહેર અને જિલ્લામાં વધુ ર૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૩ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જયારે જૂનાગઢ સીટીમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું…

Breaking News
0

ગુજરાતનાં પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાનો મકકમ નિર્ધાર

પ્રવાસન જનતા માટે નવું નજરાણું આગામી દિવસોમાં સાકાર થઈ જવા રહયું છે. ગુજરાતનાં પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડાનાં અથાગ પ્રયાસો અને મહેનતના પરિણામે સાસણ – દેવાળીયા અને આંબરડી સફારી પાર્કને આધુનિક બનાવવાની…

Breaking News
0

ગુજરાતનાં પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાનો મકકમ નિર્ધાર

પ્રવાસન જનતા માટે નવું નજરાણું આગામી દિવસોમાં સાકાર થઈ જવા રહયું છે. ગુજરાતનાં પ્રવાસનમંત્રી જવાહરભાઈ ચાવડાનાં અથાગ પ્રયાસો અને મહેનતના પરિણામે સાસણ – દેવાળીયા અને આંબરડી સફારી પાર્કને આધુનિક બનાવવાની…