Breaking News
0

જૂનાગઢ પોલીસની વધુ એકવખત માનવીય સંવેદના દાખવતી કામગીરી

જૂનાગઢની કામદાર સોસાયટી ખાતે રહેતા શાકભાજી વેંચાનાર સાગરભાઇ જયેશભાઇ સોલંકી તેમના પરિવાર સાથે તા. ૩-૯-૨૦૨૦ ના રોજ જૂનાગઢથી રાજકોટ જવા માટે રેલ્વે સ્ટેશન જવા રીક્ષામાં ગયેલ હોય, જે રીક્ષામાં થેલો…

Breaking News
0

ખંભાળિયાનો વિપ્ર પરિવાર રાજકોટ પ્રસંગમાં ગયો અને રેઢા પડેલા મકાનમાં તસ્કરોનો હાથફેરો

ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારના બંધ મકાનમાં તસ્કરોએ ત્રણેક દિવસ પૂર્વે ખાતર પાડી, ઘરમાં રહેલા સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરીને લઇ ગયાની ધોરણસર ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી…

Breaking News
0

ખંભાળિયાનાં પોલીસ મથકમાં કથિત જુગાર અંગેના વાયરલ થયેલા વિડિયોથી ભારે ચકચાર : એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના પોલીસ મથકમાં જુગાર અંગેની કાર્યવાહી તથા પોલીસ મથકમાં જ રમતા જુગાર અંગેના વાયરલ થયેલા કથિત વીડિયોએ ભારે ખળભળાટ મચાવી દીધો છે. જોકે આ વિડિયો પોલીસ…

Breaking News
0

ગોમતી નદીમાંથી દ્વારકાની મહિલાની લાશ મળી

દ્વારકાની ગોમતી નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકાની ગોમતી નદીમાં ન્હાવા પડેલી મહિલા અચાનક પાણીમાં ડુબી જતા ફાયર સ્ટાફને જાણ કરતા સ્ટાફે બહાર કાઢેલ અને…

Breaking News
0

દ્વારકા નજીક ટુંપણી ગામે ઈંગ્લીશ દારૂની ૧૩ર બોટલનો જથ્થો પકડાયો

દ્વારકા તાલુકાના ટુંપણી ગામે ઈંગ્લીશ દારૂની ૧૩ર બોટલ સાથે દ્વારકા પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. જાણવા મળતી વિગતો મુજબ દ્વારકા નજીક ટુંપણી ગામે દ્વારકા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી…

Breaking News
0

ખંભાળીયા : ભાટવડીયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

કલ્યાણપુર પંથકમાં જિલ્લા એસ.ઓ.જી. દ્વારા હાથ ધરેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના એએસઆઈ મહમદભાઈ બ્લોચ તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીને આધારે જામ કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે રહેતા હેમંત જીવણભાઈ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં સૌથી વધુ તાલાલામાં ૭૦ ઇંચ, સૌથી ઓછો ઉનામાં ૪૫ ઇંચ વરસ્યો

ગીર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં ચાલુ વરસાદની સીઝનનો સરેરાશ ૧૫૧ ટકા ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાલાલા ગીરમાં ૭૦ ઇંચ જયારે સૌથી ઓછો ઉનામાં ૪૫ ઇંચ વરસાદ વરસ્યો…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસ વિભાગ દ્વારા ફરજ દરમ્યાન મૃત્યું પામેલ કોરોના વોરીયર્સને શ્રધ્ધાંજલી અપાઈ

ગુજરાત રાજ્યમાં સુરત શહેર ખાતે ફરજ બજાવતા એએસઆઇ મોહનભાઈ કાળુભાઈ બારીયા તથા કચ્છ પશ્ચિમ ભુજ જિલ્લા ખાતે ફરજ બજાવતા એએસઆઇ જસવંતકુમાર કિશનલાલ યાદવનું કોવિડ ૧૯ સંક્રમણના કારણે તા. ૪-૯-૨૦૨૦…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસ વિભાગ દ્વારા ફરજ દરમ્યાન મૃત્યું પામેલ કોરોના વોરીયર્સને શ્રધ્ધાંજલી અપાઈ

ગુજરાત રાજ્યમાં સુરત શહેર ખાતે ફરજ બજાવતા એએસઆઇ મોહનભાઈ કાળુભાઈ બારીયા તથા કચ્છ પશ્ચિમ ભુજ જિલ્લા ખાતે ફરજ બજાવતા એએસઆઇ જસવંતકુમાર કિશનલાલ યાદવનું કોવિડ ૧૯ સંક્રમણના કારણે તા. ૪-૯-૨૦૨૦…

Breaking News
0

કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાનાં હસ્તે મગફળી પીલવાના થ્રેસર પીલવાનો પ્રારંભ

જામકંડોરણા તાલુકાના બોરીયા ઉદ્યોગ ખાતે કેબિનેટ મંત્રીશ્રી જયેશ રાદડિયા તથા રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રી ગોવિંદભાઈ રાણપરીયા ના વરદ હસ્તે પ્રમુખ માંન થ્રેસર મશીન.. ના નવા બનાવેલા ઓટોમેટીક મગફળી પીલવાના…