ઢંઢેરો પીટયા વગર નિઃસ્વાર્થ સેવા કરતા ભકતજનો

0

મનનાં રથને માણસાઇની યાત્રા તરફ હાંકીએ એજ સાચી રથયાત્રા, ટુકડો ત્યાં હરી ઢુકડોના મંત્રને સાકર કરનાર પુજ્ય જલારામ બાપાનાં ધર્મના બહેન અને વેવાણની જગ્યા કોટડાપીઠામાં કાલે અષાઢી બીજની ઉજવણી આ કોરોનાની મહામારીને કારણે એકદમ સાદાઈથી સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ધજા બદલાવી, નિવેદ ધરાવી આરતી પૂજા સાથે પુજ્ય જસુમાંનાં ભગત વસાણી પરિવારની હાજરીમાં ઉજવેલ હતી. સમસ્ત પરિવારે હાજરી આપેલ હતી. આ વર્ષે બ્રહ્મચોર્યાસી બંધ રાખેલ અને ગામ રસ્તામાં સૌને ગુંદીગાઠયાનાં પ્રસાદનું વિતરણ કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!