જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુનાં બે બનાવ

0

જૂનાગઢનાં ખડીયા રોડ યુનિવર્સિટી પાસે રહેતાં કાળુભાઈ પ્રભુભાઈ ઝીંઝુવાડીયા આખા શરીરે દાઝી જતાં તેમને જૂનાગઢ સિવીલમાં સારવાર માટે લાવતાં ફરજ ઉપરનાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરતાં પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ચોરવાડ ખાતે રહેતાં મેરામણભાઈ માલાભાઈ કોઈ ટેન્શનમાં હોય અને તેનાં કારણે તેઓએ પોતાની દુકાને છતનાં હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ જતાં તેઓનું પણ મૃત્યું નિપજ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!