ગીરગઢડાના સનવાવ ગામે ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે ફરીયાદ

0

ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે સરકારી જમીન સર્વે નં.૧ર૬માં કોડીનાર તાલુકાના આલીદર ગામના યોગેશગીરી મોહનગીરી ગોસ્વામીએ કોઈપણ મંજુરી કે પરમીટ લીધા વગર જમીનમાં ખોદકામ કરી પ૬ મેટ્રીકટન લાઈમ સ્ટોન રૂા.૭૮,રર૪ની ખનીજ ચોરી કરી તથા પર્યાવરણને નુકશાન કર્યા અંગે તેમજ ટ્રેકટર નંગ ૧ કિંમત રૂા.પ૦ હજાર કબ્જે કરી ગીર સોમનાથ જીલ્લાના ભુસ્તર શાસ્ત્રીએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!