જામકંડોરણાના ક્ષત્રિય યુવાનોએ ૧૦૦૮ શ્રી પ.પૂ. મહામંડલેશ્વર રમજુબાપુ (અંબિકા આશ્રમ)ની મૂલાકાત કરી

0

જામકંડોરણા ગૌ સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા(પીપરડી), જામકંડોરણા કરણી સેનાના પ્રમુખ હરપાલસિંહ જાડેજા, કરણી સેના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ, અડવાળ સરપંચ ભગિરથસિંહ જાડેજાએ ૧૦૦૮ મહામંડલેશ્વર પ.પૂ.શ્રી રમજુબાપુના આશિર્વાદ લીધા હતા તેમજ રમજુબાપુ સંચાલિત દેવાયત બોદર ગૌશાળાની મુલાકાત લીધી હતી. સાથે ભાવનગરથી પરાક્રમસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ અને રાજવીરસિંહ જાડેજા પણ જોડાયા હતા. તળાજા તાલુકાના સાંગાણા ગામ ખાતે શ્રી રમજુબાપુના માર્ગદર્શનમાં ભવ્ય અંબિકા આશ્રમનું નિર્માણ કાર્ય ચાલુ છે. પૂ.શ્રી રમજુબાપુના અંબિકા આશ્રમ દ્વારા કોરોના કાળમાં હજારો જરૂરીયાતમંદ પરિવારોમાં કીટ વિતરણ પણ કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!