ઉના : દીપડાનાં હુમલામાં મજુરને ગંભીર ઈજા

0

ઉના તાલુકાના સંજવાપુરમાં મજુરી કામ કરતા અરજણભાઈ ભાલીયા ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર ઈજા કરતા તેને સારવારમાં ખસેડાયેલ છે. ઉના તાલુકાના સંજવાપુર ગામે મજુરી કામ કરતા અરજણભાઈ ચનુભાઈ ભાલીયા (ઉ.વ. ૫૦) વાળાને શિકારની લાલચમાં નીકળેલા દીપડાએ હુમલો કરી પછાડી દેતા નહોર ભરાવી શરીરના ભાગે ઈજા કરતા આજુબાજુવાળા આવી જતા દીપડાને ભગાડી અરજણભાઈને સારવાર માટે દવાખાને ખસેડેલ છે. વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!