માળિયાહાટીના તાલુકાના આંબલગઢ ગામે બોલેરોએ હડફેટે લેતા મોત

0

માળિયાહાટીના તાલુકાનાં આંબલગઢ ગામનાં કિશોરભાઈ પરસોતમભાઈ બોરીચાંગર (ઉ.વ.૪ર)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે બોલેરો વાહન નં.જીજે-૧૧-ટીટી-૮૬૯૬નાં ચાલક ગોવીંદભાઈ પુંજાભાઈ રબારી વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ પોતાના હવાલાનું બોલેરો વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માનવ જીંદગી જાેખમાય તેમ બેદરકારીથી ચલાવી આ કામના ફરીયાદીના કાકા હરસુખભાઈ કરશનભાઈ બોરીચાંગર (ઉ.વ.પર) વાળાના મોટર સાયકલને હડફેટે લઈ તેને માથામાં ગંભીર ઈજા કરી તેનું મોત નિપજાવ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!