લોહાણા રઘુવંશી સમાજનાં વીર પુરૂષ વીરદાદા જશરાજજીની આજે પુણ્યતિથી

0

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને વીરપુરૂષ વીરદાદા જશરાજજીની આજે પુણ્યતિથી હોય તે નિમીતે વીરદાદા જશરાજીને પુર્ચન – અર્ચન તેમજ ભાવભેર શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કોરોના કાળમાં સાદાઈથી પૂજન સહિતના કાર્યક્રમો યોજાઈ રહયા છે. આ ઉપરાંત જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા વીરદાદા જશરાજજીને ભાવભેર શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ છે. સાદાઈથી ઉજવણી થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!