સરકારી આયૂર્વેદ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે નિદાન અને માર્ગદર્શન શિબિરનું આયોજન

0

સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય જૂનાગઢના સ્વસ્થવૃત્ત વિભાગ અંતર્ગત કાર્યરત વેલનેસ સેન્ટર દ્વારા તા. ૨૯-૦૧-૨૦૨૧ના સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી વજન ઘટાવવા માટે, ફેટ એનલાઈઝર દ્વારા નિદાન અને યોગ તથા આહાર-વિહાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરનો લાભ મેળવવા ઈચ્છતા લોકોએ તા. ર૯ ના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા દરમ્યાન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે વેલનેસ સેન્ટરમાં હાજર રહેવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!