માંરગોળ : મકાન ધરાશાયી થતા બે મહિલા – બે બાળકો ઈજાગ્રસ્ત

0

માંગરોળના કામનાથ રોડ ઉપર ચુનાભઠ્ઠી વિસ્તારમાં સોમવારે એક મકાન ધરાશાયી થતાં બે મહીલા અને બે બાળકો ઘવાયા હતા. ત્યારે ભારે પવન અને વરસી રહેલા વરસાદથી આ વિસ્તારમાં ગત રાત્રે વધુ એક કાચું મકાન તુટી પડ્યું હતું. મજુરી કરી ગુજરાન ચલાવતા ધર્મેશભાઈ મોરી અહીં નજીકમાં રહે છે અને ઘરના પાંચ સદસ્યોનો પરિવાર જે રૂમનો રસોડા તરીકે ઉપયોગ કરતા હતા. તે મધરાતે એકાએક જમીનદોસ્ત થયું હતું. જાે કે રાત્રીના સમયે ઘટના બનતા સદભાગ્યે જાનહાનિ થઈ ન હતી.

error: Content is protected !!