માધવબાગ ખાતે સંયુકત મોરચાનું સંમેલન યોજાયું

0

ભારતીય જનતા પાર્ટી ઉનાના માધવ બાગ ખાતે સયુંકત મોરચાના સંમેલન યોજાયું હતું. જેમાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા સાથે ગીર સોમનાથ, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ઉના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, રામીબેન વાજા, જિલ્લાના બન્ને મહામંત્રી, મંત્રી, જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ રાજુભાઇ ડાભી, પ્રકાશભાઈ ટાંક, આપડા વિસ્તારના પ્રભારી, ડાયાભાઇ જાલોધ્રા, જિલ્લા, યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, શહેર ભાજપના પ્રમુખ મિતેષભાઈ શાહ, એમના બન્ને મહામંત્રી, ઉના નગરપાલિકા સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્યો દરેક મોરચાના હોદેદારો, કાર્યકર્તા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!