શ્રી અંધ કન્યા છાત્રાલયની મુલાકાત લેતા મોરબીના પૂજ્યશ્રી જમનાદાસ બાપુ મીની જલારામ બાપા

0

તાજેતરમાં પ્રજ્ઞા ચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ જવાહર રોડ સ્થિત અંધ કન્યા છાત્રાલયમાં મોરબીના પૂજ્ય સંત શ્રી જમનાદાસ બાપુ ની જલારામ બાપા તરીકે તરીકેની છાપ હર કોઈ જાણે છે
અને સંસ્થાની તમામ અંધ દિકરીઓને રોકડ પુરસ્કાર થી પ્રોત્સાહિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા એટલું જ નહીં હર હંમેશ જ્યારે સંસ્થાને કઠોળ કે કરિયાણાની જરૂરિયાત પડે ત્યારે મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા મેનેજિંગ ટ્રસ્ટ શ્રી મુકેશગીરી એસ મેઘનાથી શ્રી બટુક બાપુ શ્રીશાંતાબેન બેસ શ્રી સંતોષબેન મુદ્રા શ્રી અલ્પેશભાઈ પરમાર શ્રી ચંપકભાઈ જેઠવા શ્રી ગીતાબેન મહેતા શ્રી પ્રવીણભાઈ જાેશી મનોજભાઈ સાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!