પ્રભુ સ્મરણ કરવું અને સેવાના કાર્યો કરવા એ અમારૂ કાર્ય છે : પૂ. બાપુ આગામી લોકસભાની ચૂંટણી અંગેની પ્રક્રિયા જાહેરનામા બહાર પાડતાની સાથે જ શરૂ થઈ ગઈ છે ત્યારે મહત્વની…
જૂનાગઢમાં જાેષીપરા નંદનવન રોડ, અનુરાધા પાર્ક, પ્લોટ નં-ર૧/રર નજીક બનેલા એક બનાવમાં મોટરસાઈકલ સાઈડમાં ચલાવવાનું કહી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે ત્રણ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ…
માણાવદર તાલુકાના ઉંટડી ગામે રહેતા કાંતીલાલ મોહનભાઈ ફળદુ(ઉ.વ.૬૬)એ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ઉંટડી ગામની સીમમાં બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદીએ તેના ગામના…
આગામી લોકસભા ચૂંટણી અને હોળીના તહેવારો અંગે પોલીસ સર્તક-સજાગ હોઈ આજે સવારે ૭ઃ૩૦ વાગ્યે દારૂ ભરેલ કાર સહિત એક આરોપીને ઝડપી પાડેલ છે. વિગત એમ છે કે પ્રભાસ-પોલીસ થાણાથી ર…
જૂનાગઢ મહાનગપાલિકાના કમિશ્નર ડો. ઓમપ્રકાશની સુચના અનુસાર મિલ્કતવેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. ઘણા લાંબા સમયથી બાકી લ્હેણી રકમ વાળી ૮ મિલ્કતોને સીલ કરેલ…
બહુમતી વાળી ભાજપ શાસીત જૂનાગઢ મનપાની કંગાળ પ્રજાલક્ષી કામગીરી પણ નિર્ણય લેવામાં વિલંબ કરાવે છે ! આગામી લોકસભાની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડવાની શકયતા છે અને ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર…
પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી જુના અખાડા, આહવાન અખાડા અને પંચ અગ્નિ અખાડા દ્વારા સંયુક્ત રીતે મહાશિવરાત્રીના મેળામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,…