Browsing: Breaking News

Breaking News
0

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે અંજનાબેન ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ પોઠીયાવાલા ચુંટાયા

ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ પ્રસંગે કોંગ્રેસના સત્તાધારી પ્રમુખ ડી.એલ. ભાષા જેઓ અનુ.જાતિના હોય અને અનુ.જાતિના પ્રમુખ તરીકે…

Breaking News
0

ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરનાં ત્રાસથી નગરજનો ત્રસ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી શિરદર્દ બની રહેલા રસ્તે રઝળતા ઢોરના ત્રાસ અંગે અહીંના યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું…

Breaking News
0

કોરોનાનાં કાળમાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવી કેટલે અંશે યોગ્ય ?

જૂનાગઢ સહિત ગુજરાત ભરનાં તેમજ દેશનાં તમામ ફેકલ્ટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની મનોવેદના વ્યથા અને જે પરિસ્થિતિનું સર્જન આજે કોરોના કાળમાં થઈ રહયું છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે નિર્દોષોના મૃત્યુ દરને…

Breaking News
0

કોરોનાની મહામારીનાં સમયમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જાેઈએ તેવો પ્રવર્તી રહેલો મત

માર્ચમાંથી જૂનાગઢ સહિત દેશમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. અને ત્યારથી આજ દિવસ સુધી આરોગ્ય વિભાગની સંપુર્ણ ગાઈડ લાઈનનું લોકો પાલન કરી રહયા છે. લોકડાઉન અનલોકનાં કાર્યક્રમો પણ યોજયા અને કોરોના…

Breaking News
0

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન યોજનાના કથિત ભ્રષ્ટ્રાચાર અંગેની ચાલતી તપાસ

માંગરોળનાં રહેવાસી શ્રી મહંમદ યુસુફ ચાંદ દ્વારા જૂનાગઢમાં આવેલી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરી ખાતે ૬-૩-ર૦૧૮નાં એક ફરીયાદ અરજી મોકલી હતી. જેમાં રૂા.રપ.૮૯ કરોડ ગુજરાત અર્બન ડેવલપ મિશન પાણી પુરવઠા…

Breaking News
0

હઝરતે ઈમામે આલી મુકામની યાદમાં મસ્જીદે રઝામાં શાનદાર જલ્સાનું આયોજન

ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મસ્જીદે રઝામાં તા.૩૦-૮-ર૦ રવિવારનાં રોજ સવારે ૯ઃ૩૦ કલાકે હઝરત ગુલઝારે મિલ્લત યોૈમે આશુરાનાં નવાફીલની નમાઝ તરતીબ સાથે અદા કરાવશે. તેમજ…

Breaking News
0

જૂનાગઢની ખાનગી શાળાઓ દ્વારા અમદાવાદ જેવી જાહેરાત કયારે?

કોરોનાની મહામારીના લીધે શાળાઓમાં વર્ગખંડમાં શૈક્ષણિક કાર્યબંધ છે છેલ્લા ૫ માસથી શાળાઓના દરવાજા બંધ હોય છતા પણ ખાનગી શાળાના સંચાલકો ફી મામલે ઉઘરાણી કરતા હોવાની રાવ ઉઠી હતી અને વિરોધ…

Breaking News
0

રમત ગમત એટલે કૌશલ વિકાસ : ડો.જી.આર.ગોહિલ

૨૯ ઓગસ્ટનો દિવસ રાષ્ટ્રીય રમત ગમત તરીકે ઉજવવામાં આવે છે. રમત અને સ્પોર્ટ્‌સ શારીરિક ગતિવિધિ છે જે પ્રતિયોગી સ્વભાવના કૌશલ વિકાસમાં મદદ કરે છે. સામાન્ય રીતે બે કે વધુ સમુહ…

Breaking News
0

જૂનાગઢના દોલતપરામાં માર મર્યાની સામસામી નોંધાઈ ફરિયાદ

જૂનાગઢના દોલતપરામાં આવેલા રામદેવપરા વિસ્તારમાં શંકરના મંદિર નજીક બનેલા એક બનાવમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પૂજાબેન કિશનભાઈ મકવાણા (ઉ.વ. ર૭, રહે રામદેવપરા શંકરના…

Breaking News
0

માણાવદરના ઈન્દ્રા ગામે એસિડ પીતાં મહિલાનું મોત

માણાવદરના ઈન્દ્રા ગામે રહેતા વિજયાબેન પ્રભુદાસ ભાલોડીયા (ઉ.વ. પર)એ કોઈ કારણોસર પોતાના ઘરે એસિડ પી જતાં જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી…