Browsing: Breaking News

Breaking News
0

વેરાવળ કોવીડ હોસ્પીટલની કોંગી ધારાસભ્યે સરપ્રાઇઝ મુલાકાત લઇ, દર્દીઓની ફરીયાદો સત્વરે દુર કરવા તાકીદ કરી

વેરાવળમાં કાર્યરત કોવીડ-૧૯ હોસ્પીટલમાં અસુવિધાઓની ભરમાર હોવાથી ઉઠેલ ફરીયાદો બાદ ગઈકાલે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ હોસ્પીટલની સરપ્રાઇઝ મુલાકાત લઇ તબીબ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં દર્દીઓની અસુવિધા ફરીયાદો…

Breaking News
0

માંગરોળ તાલુકાનાં આરેણા ગામની બાજુમાં આવેલા ફતેશ્વર મહાદેવ

માંગરોળથી સોમનાથ તરફ જતાં ૧૦ કિ.મી.ના અંતરે આરેણા ગામની બાજુમાં ફતેશ્વર મહાદેવ મંદિર અને આશ્રમ આવેલ છે. આ શિવલિંગની પ્રતિષ્ઠા નાથસંપ્રદાયના ભાગીનાથબાપુએ વૈદિક યજુર્વેદ પરંપરા મુજબ ઈ.સ.૧૯૫૯માં કરી હતી. ઈ.સ.૧૯૬૫માં…

Breaking News
0

ગિરનાર ક્ષેત્રમાં ધોધમાર વરસાદને લઈ જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ છલકાયો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ કૃપા કરી છે તેને કારણે જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો હસ્નાપુર ડેમ છલકાતાં જૂનાગઢનું જળ સંકટ દૂર થયું છે. હાલ બે વર્ષ ચાલે તેટલા પાણીનો…

Breaking News
0

સોરઠ પંથકમાં ૪ દિવસ હળવોથી મધ્યમ વરસાદ રહેશે

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની અવિરત સવારી રહી છે અને ગઈકાલ સાંજથી વરસાદનું જાેર ઘટયું છે. જાે કે, આજે સવારે વરસાદી ઝાપટાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પડી ગયા હતા.…

Breaking News
0

જૂનાગઢ : સરકડીયા મંદિરના મહંત ઉપર હુમલો, વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા

જૂનાગઢના ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર આવેલ સરકડીયા હનુમાનની જગ્યાના મહંત ઉપર જીવલેણ હુમલો કરાતાં તેને ગંભીર ઈજા થતાં જૂનાગઢ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ છે. આ અંગેની મળતી…

Breaking News
0

એસ.ટી. નિગમના ૧૧ અધિકારીઓની બદલી કરાઈ

ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમે ડેપો મેનેજર કક્ષાના ૧૧ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. સુરતના (ડીટીએસ) ડી.એન. રંજિયાને નિગમના એમ.ડી.ના પી.એ. તરીકે મૂકવામાં આવ્યા છે. વર્તમાન પી.એ.ની મહેસાણા બદલી થઇ…

Breaking News
0

કોરોના પોઝીટીવ દર્દીઓની યોગ્ય સારવાર અપાત ન હોવાનો વિડીયો વાયરલ

તાજેતરમાં કોરોના પોઝીટીવ કેસ બાબતે લોકોમાં અનેક તર્કવિતર્કો થઈ રહયા છે. કોઈ દર્દીઓને કોરોનાના કોઈપણ જાતનાં લક્ષણો જાેવા ન મળત ાહોય તેવા દર્દીઓને પોઝીટીવ રીપોર્ટ આવે છે. તો કોઈ દર્દીઓને…

Breaking News
0

કોવિડ-૧૯ની રસીના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવા સિરમ ઈન્સ્ટિટ્યૂટે ગેટ્‌સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી

સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે કહ્યું હતું કે, તે ર૦ર૧ સુધીમાં ભારત અને અન્ય વિકાસશીલ દેશો માટે કોવિડ-૧૯ની રસીના ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવા માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન…

Breaking News
0

રાજ્યની નવી ઉદ્યોગ નીતિની જાહેરાત ઉદ્યોગોને ૫૦ વર્ષની લીઝ ઉપર જમીન

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પુર્નઃ બેઠા કરવા માટે નવી ઉદ્યોગ નીતિની આજે જાહેરાત કરવામાં આવી હતી. આ નવી ઉદ્યોગ નીતિમાં ઉદ્યોગોને લાંબા ગાળાની પ૦ વર્ષની લીઝ ઉપર…

Breaking News
0

શાપુર ખાતે આવેલા ધન્વંતરી પરિવાર ટ્રસ્ટમાં ઘરનાજ ઘાતકી ?

જૂનાગઢની ભાગોળે આવેલ શાપુર ગામના પાદરમાં આયુર્વેદ સારવાર અને લોકહિત માટે બનાવવામાં આવેલ ટ્રસ્ટમાં આલિયા-માલીયા-જમાલિયાઓને બેસાડી દઈ પોતાનું ધાર્યું કરવા મથતા ટ્રસ્ટીઓ સામે ભૂતકાળમાં સ્થાનિકોમાંથી ફરિયાદો ઉઠી હતી. ટ્રસ્ટના સ્થાપક…