Browsing: Breaking News

Breaking News
0

જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે દ્વારકા જિલ્લા કલેકટરે જગત મંદિરની મુલાકાત લીધી

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને દ્વારકાના જિલ્લા કલેકટરે જગત મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડીડીઓ, ડીવાયએસપી તેમજ દેવસ્થાન સમિતિના સ્ટાફ જાેડાયો હતો. કોરોનાના કેસ સતત નોંધાતા રહે છે…

Breaking News
0

શ્રાવણ માસમાં ખાદ્યપદાર્થોમાં ચેડાં કરી આસ્થા સાથે રમત, તંત્રની નીતિમાં જ ‘ભેળસેળ’ : મનોજ રાઠોડ

ખાણીપીણી બાબતે રંગીલા રાજકોટીયન્સની તોલે કોઈ ન આવે તે વાત હવે ગુજરાતમાં પ્રસ્થાપિત થઈ જવા પામી છે. વડાપાંઉ હોય કે પછી બર્ગર, સીઝલર હોય કે પછી રીંગણાનો ઓળો અહીં મનભાવતી…

Breaking News
0

ગીરગઢડા તાલુકાનાં બંધારડા ગામે બતક આકારનું ચિભડું જાેવા મળ્યું

ગીર ગઢડા તાલુકાના બંધારડા ગામે બતક આકારનું ચિભડું ઊગ્યું છે. ચોમાસાની ઋતુમાં ચીભડાંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં એક ચિભડું બતક આકારનું જોવા મળતા લોકો આશ્ચર્યચકીત થઈ ગયા હતા. #saurashtrabhoomi…

Breaking News
0

માંગરોળમાં ઉકાળો અને માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પવિત્ર શ્રાવણ માસના સોમવાર દિવસે કામનાથ મહાદેવના સાનિધ્યમાં ઉકાળો અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતું. સમગ્ર દેશમાં દિવસેને દિવસે કોરોના વાયરસનું સંક્રમણ વધી…

Breaking News
0

ઉનાની શાહ એચ.ડી. હાઈસ્કુલની બિલ્ડીંગ જર્જરીત

ઉના શહેરમાં દેલવાડા રોડ ઉપર ૧૯૧૬માં બંધાયેલ શાહ એચ.ડી. હાઈસ્કુલમાં હાલ ધો.૯,૧૦, ૧૧, ૧ર (સામાન્ય પ્રવાહ) તથા ૧૧-૧ર સાયન્સ પ્રવાહની ગ્રાન્ટેડ હાઈસ્કુલ શરૂ છે. ૧૯૬૪થી આ હાઈસ્કુલનું ઉના તાલુકા કેળવણી…

Breaking News
0

જૂનાગઢના એડવોકેટ સ્વ. પરેશભાઇ બાદ તેમના ભાઇ જનકભાઇ જાેષીનું પણ કોરાનાથી નિધન

જુનાગઢના એડવોકેટ સ્વ. પરેશભાઇ જાેષી બાદ તેમના ભાઇ જનકભાઇ જાેષીનું પણ કોરોનાને કારણે નિધન થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. જુનાગઢ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ અને એડવોકેટ પરેશભાઇ જાેષી તેમજ તેમના…

Breaking News
0

વેરાવળ-સોમનાથ જીલ્લામાં નવા ૧૩ કેસ : ૧૬ પોઝીટીવ કેસ આવ્યા

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ફરી વખત કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ૧૬ જેટલા પોઝીટીવ કેસો આવેલ છે. જેમાં ૧૬ પૈકી ૧૩ કેસો ફકત જીલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાંથી આવ્યા છે.…

Breaking News
0

જૂનાગઢનાં ઉપરકોટ સ્થિત શાહી જામ્મા મસ્જીદની અસલ ઓળખ જાળવી રાખવા કલેકટરશ્રીને રજૂઆત

જૂનાગઢનાં ઉપરકોટ કિલ્લામાં આવેલ એૈતિહાસીક શાહી જામ્મા મસ્જીદની રાજકોટ ચેરીટી કમિશ્નરશ્રી કચેરીનાં નોંધણી દાખલો નં.બી.૬ર૭(જૂનાગઢ), નંબર ૧૭ર૩૦ સાર્વજનિક ટ્રસ્ટથી નોંધાયેલ, સને પ સપ્ટેબર ૧૯૬૭નાં રોજ કમિશ્નરશ્રી મો.ઝ. લાલવાણી હસ્તે રજીસ્ટર…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં અગ્રણી બિલ્ડર દ્વારા સેનેટાઈઝરનું વિતરણ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહી છે અને રોજબરોજ કોરોનાના કેસ નોંધાઈ રહેલ છે ત્યારે જૂનાગઢના અગ્રણી બિલ્ડર અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સભ્ય દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ…

Breaking News
0

માંગરોળમાં માંગ્યા મેઘ વરસતા મગફળીનાં પાકને જીવતદાન

મેઘરાજા આખરે માંગરોળ ઉપર મહેરબાન થયા છે. વહેલી સવારે બે કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસતા દિવસોથી મીટ માંડી બેસેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. દિવસ દરમ્યાન મેઘાડંબર વાતાવરણ વચ્ચે…