Browsing: Breaking News

Breaking News
0

માંગરોળમાં ધુળેટી પર્વ પ્રસંગે લાલજી મંદિરેથી રવાડી નીકળી

માંગરોળ બંદર વિસ્તારમાં ગઈકાલે સાંજે કલર ઉડાડવા બાબતે બે કોમ વચ્ચે મોટી બબાલ થતાં સહેજમાં અટકી ગઈ હતી. જાે કે એક તબક્કે પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો હતો. પોલીસે ટોળાને…

Breaking News
0

ખંભાળિયાના સિદ્ધપુર ગામે ખેતરમાં આગ લાગતા ખેત જણસને વ્યાપક નુકસાની

ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા માધાભાઈ ખીમાભાઈ પરમારની ખેતીની જમીનમાં ગઈકાલે બુધવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આશરે ૨૨ વિઘાના આ ખેતરમાં ખેડૂતે મેથી અને…

Breaking News
0

હોળી પર્વે હર્ષદના દરિયામાં નાહવા ઉતરેલા કલ્યાણપુર તાલુકાના યુવાનનું ડૂબી જતા કરૂણ મૃત્યું

કલ્યાણપુર તાલુકાના હર્ષદ બંદર ખાતે હોળીના દિને દર્શન કરીને દરિયામાં નાહવા ઉતરેલા પટેલકા ગામના યુવાનનું ડૂબી જતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દરિયામાંથી લાંબી જહેમત બાદ ૨૬ કલાક પછી તેમનો મૃતદેહ…

Breaking News
0

ભારતીય કોસ્ટ ગાર્ડ ફરી એક વખત માછીમારો માટે સંજીવની સાબિત થયું : છ માછીમારોના જીવ બચાવ્યા

દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પરથી માછીમારો માછીમારી કરવા દરીયા અંદર જતા હોય છે. દરીયા અંદર સાતથી બાર દિવસ સુધી રહેતા હોય છે. આ જ રીતે હિમાલય નામની એક માછીમાર બોટ…

Breaking News
0

સમસ્ત આહિર કછોટ ૫રીવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

ઉના તાલુકાનાં ઓલવાણ ગામે ચૈત્ર માસનાં પ્રથમ સપ્તાહ દરમ્યાન સમસ્ત કછોટ(આહિર) ૫રીવાર દ્વારા તા.૨૨ થી ૨૮ માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહનાં વ્યાસપીઠ…

Breaking News
0

બુરા ન માનો, હોલી હૈ : ધુળેટી પર્વની હોંશભેર ઉજવણી કરતા યુવા હૈયાઓ

રંગ અને ઉત્સાહના પર્વ એવા ધુળેટીને સમગ્ર પંથકના લોકોએ ભવ્ય રીતે ઉજવ્યો હતો. બુધવારે ધુળેટી પ્રસંગે સવારથી જ સમગ્ર નગરમાં યુવા હૈયાઓમાં અનેરો થનગનાટ જાેવા મળ્યો હતો. વિવિધ પ્રકારના રંગોથી…

Breaking News
0

ખંભાળિયામાં યોગ કેન્દ્ર ખાતે મહિલા જાગૃતિ શિબીર યોજાઇ

ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. અંતર્ગત મહિલા જાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન…

Breaking News
0

ભાણવડમાં જન ઔષધી દિવસ ઉજવાયો : લોકોને જેનરિક દવા અપનાવવા અંગે માર્ગદર્શન અપાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના વિશે જાગૃતિ વધારવા અને જેનરીક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તા. ૭ માર્ચના દિને જન ઔષધી દિવસ ઉજવવામાં આવે…

Breaking News
0

વાઘોડિયા ધાનેરા બાયડ અને કુતિયાણા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો થયા વિજેતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા ધાનેરા બાયડ અને કુતિયાણા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો થયા વિજેતા અપક્ષ દાવેદારી કરનારા વાઘોડિયા બેઠકના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધાનેરા બેઠકના માવજી દેસાઈ બાયડ બેઠકના ધવલસિંહ ઝાલા અને…

Breaking News
0

ભિલોડા બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત

ભિલોડા બેઠક પર ભાજપની ઐતિહાસિક જીત ભિલોડા બેઠકના નિવૃત્ત આઇપીએસ અને ભાજપના ઉમેદવાર પી.સી.બરંડા ની જીત વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક મેળવવામાં ભાજપને ભારે સફળતા

1 297 298 299 300 301 1,329