Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ તાલુકાના વિજાપુરનાં પાટીયા પાસે ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી અંગે ૧૮ સામે ફરીયાદ

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પવારની સુચના મુજબ રેન્જ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવા તેમજ તેના સામે કાયદેસર કાર્યવાહી કરવાની સુચનાને પગલે રેન્જ સાયબર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના વિજાપુરનાં પાટીયા પાસે ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી અંગે ૧૮ સામે ફરીયાદ

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પવારની સુચના મુજબ રેન્જ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવા તેમજ તેના સામે કાયદેસર કાર્યવાહી કરવાની સુચનાને પગલે રેન્જ સાયબર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ…

Breaking News
0

જૂનાગઢમાં રૂા. ૧.૧૧ લાખના મુદ્દામાલ સાથે ૪ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ શહેરના નરસિંહ વિદ્યામંદિરના પટાંગણમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ૧.૧૧ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢ રેન્જ ડીઆઈજી…

Breaking News
0

જૂનાગઢમાં રૂા. ૧.૧૧ લાખના મુદ્દામાલ સાથે ૪ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ શહેરના નરસિંહ વિદ્યામંદિરના પટાંગણમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ૧.૧૧ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢ રેન્જ ડીઆઈજી…

Breaking News
0

આગામી તા.ર૯ સપ્ટેમ્બરે અમદાવાદમાં બેરોજગાર યાત્રાનું આયોજન

શહિદ ભગતસિંહની ૧૧૩મી જન્મજયંતિ નિમિત્તે બેરોજગાર યાત્રા તા.ર૮-૯-ર૦ર૦ના અમદાવાદમાં યોજાશે તેના પ્રચાર માટે ગુજરાતના એસ એફ આઈના આગેવાન પૂજાબા જુનાગઢ આવ્યા હતા અને બટુકભાઈ મકવાણા જીસાનભાઈ એડવોકેટ મોહીત ચાવડા વિગેરે…

Breaking News
0

આગામી તા.ર૯ સપ્ટેમ્બરે અમદાવાદમાં બેરોજગાર યાત્રાનું આયોજન

શહિદ ભગતસિંહની ૧૧૩મી જન્મજયંતિ નિમિત્તે બેરોજગાર યાત્રા તા.ર૮-૯-ર૦ર૦ના અમદાવાદમાં યોજાશે તેના પ્રચાર માટે ગુજરાતના એસ એફ આઈના આગેવાન પૂજાબા જુનાગઢ આવ્યા હતા અને બટુકભાઈ મકવાણા જીસાનભાઈ એડવોકેટ મોહીત ચાવડા વિગેરે…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજનાં સેમેસ્ટર-રનું ૯૧.૯ર ટકા જવલંત પરિણામ

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઓગષ્ટ-ર૦ર૦માં લેવાયેલ એલએલ.બી. સેમ.રની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ-જૂનાગઢનું ૯૧.૯ર ટકા પરિણામ આવ્યું હતું. જેમાં ૭૬.૪૦ ટકા સાથે ડિમ્પલ ડી.…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજનાં સેમેસ્ટર-રનું ૯૧.૯ર ટકા જવલંત પરિણામ

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઓગષ્ટ-ર૦ર૦માં લેવાયેલ એલએલ.બી. સેમ.રની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ-જૂનાગઢનું ૯૧.૯ર ટકા પરિણામ આવ્યું હતું. જેમાં ૭૬.૪૦ ટકા સાથે ડિમ્પલ ડી.…

Breaking News
0

કેશોદ નગરપાલિકાના પ્રમુખ હાલમાં હોમ કોરેન્ટાઈન હોવા છતાં જ્યાં ત્યાં ફરી રહ્યા હોવાની પોલીસમાં રજૂઆત

કોરોના સંક્રમણને અટકાવવા કોરોના પોઝીટીવ દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરી તે વિસ્તારને બફર ઝોન જાહેર કરી દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરવામાં આવે છે. શરૂઆતમાં તંત્ર દ્વારા કડક અમલવારી કરાવવામાં આવતી…

Breaking News
0

કેશોદ નગરપાલિકાના પ્રમુખ હાલમાં હોમ કોરેન્ટાઈન હોવા છતાં જ્યાં ત્યાં ફરી રહ્યા હોવાની પોલીસમાં રજૂઆત

કોરોના સંક્રમણને અટકાવવા કોરોના પોઝીટીવ દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરી તે વિસ્તારને બફર ઝોન જાહેર કરી દર્દીના પરિવારજનોને હોમ કોરેનટાઈન કરવામાં આવે છે. શરૂઆતમાં તંત્ર દ્વારા કડક અમલવારી કરાવવામાં આવતી…

1 198 199 200 201 202 513