Monthly Archives: January, 2024

Breaking News
0

માણાવદરમાં ત્રણ સર્ગભા માતાઓના મોત મામલે તબીબની બેદરકારી હોવાનું ખુલ્યું

માણાવદરની ટયુલીપ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ પ્રસુતાના મોત થયા મામલે જીલ્લા માતા મરણ તપાસ સમિતીનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર સગર્ભા માતાઓને સમયસર રીફર કરવામાં આવ્યા હોત…

Breaking News
0

ગુજરાત સરકાર હસ્તકનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરના આંતર માળખાકીય વિકાસના કામો માટે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ચેક અર્પણ સમારોહ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામો માટે ચેક અર્પણ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂા.૩૧ કરોડનો ચેક સ્વીકારતા મનપાના પદાધિકારીઓ : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી…

Breaking News
0

જૂનાગઢમાં વ્યાજના પૈસાની ઉઘરાણી કરી મરવા માટે મજબુર કરવા અંગે પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં વ્યાજના પૈસાની ઉઘરાણી કરી અને મરવા મજબુર કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના બસ સ્ટેન્ડની પાછળ નહેરૂ પાર્ક સોસાયટી,…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓગણીસમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ઓગણીસમો પદવીદાન સમારંભ આવતીકાલ તા.૪-૧-૨૦૨૪ને ગુરૂવારના રોજ બપોરે ૧૨ઃ૦૦ કલાકે સ૨દા૨ પટેલ સભાગૃહ, જૂનાગઢ કૃષિ યુનિર્વાર્સટી, જૂનાગઢ ખાતે યોજાનાર છે. સમારંભનું પ્રમુખ સ્થાન રાજ્યના રાજ્યપાલ અને જૂનાગઢ…

Breaking News
0

૪ જાન્યુઆરીએ રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું વિશાળ સ્નેહમિલન યોજાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય આયોજન : શ્રી ખોડલધામ સમિતિ નોર્થ ઝોન, વેસ્ટ ઝોન અને સાઉથ ઝોન દ્વારા યોજાશે સ્નેહમિલન : સ્નેહમિલન સમારોહમાં લેઉવા પટેલ પરિવારજનોને ભાવભર્યું…

1 13 14 15