સાંસદ ધારાસભ્ય મહાનગર પ્રમુખ ની ખાસ ઉપસ્થિતિ સાથે બહોળી સંખ્યા માં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ…
તેની સ્થાપના સેમ્યુઅલ હેનેમેન (૧૭૫૫-૧૮૪૩) દ્વારા કરવામાં આવી હતી, હોમિયોપેથીના સ્થાપક સેમ્યુઅલ હેનેમેન હતા, જે એક ફ્રેન્ચ ચિકિત્સક, વૈજ્ઞાનિક અને મહાન વિદ્વાન હતા. એક ચિકિત્સક તરીકેના તેમના પ્રથમ ૧૫ વર્ષ…
મધ દરિયે જયારે મુશીબત સર્જાય ત્યારે સાગર ખેડૂત્ઓ કરે છે હનુમાન ચાલીસાનું સ્મરણ : શનિવારે હનુમાન જયંતિ વિશેષ… સૌરાષ્ટ્રની ફિસીંગ બોટોમાં અન્ય ધ્વજ તો હોય જ છે પરંતુ મોટાભાગની બોટોમાં…
સુખમય સંસારિક જીવન જીવવા દંપતિ એકબીજાના તાલમેલથી સમસ્યાઓનો સામનો કરવા સહિયારો સંઘર્ષ કરી સફળતા મેળવતાં હોય છે જ્યારે કેશોદના કેવદ્રા ગામે ગઈકાલે લફરાંબાજ પતિને કારણે પરણિતાએ બે વર્ષના લગ્ન જીવનનો…
કેશોદ પાલિકા દ્વારા બ્રહ્માકુમારી પ્રાપ્તિ સ્થાન ખાતે બ્રહ્માકુમારી બહેનો અને પાલિકા પ્રમુખ હસ્તે પીવાના પાણીના ટેન્કર, અને ડી-વોટરિંગ પંપનું લોકાર્પણ કરાયું હતું. આથી ઉનાળામાં પ્રજાને સહેલાઈથી પાણી પહોંચાડી શકાય તેમજ…
કેશોદ શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પરિવારો માટે આનંદ ખુશીનો ઉત્સવ આગામી બારમી એપ્રિલથી ત્રણ દિવસ સુધી યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે કેશોદના મુખ્ય માર્ગો ચોક વિસ્તારમાં હોડીગ્ઝ લગાવવામાં આવ્યા…
ઉના નજીક આવેલ દેલવાડા રોડ ઉપર બોલેરો પીકપમાં શાકભાજીની યાદમાં ઈંગ્લીશ દારૂ આવી રહ્યો છે જેવી વાતમી ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ મળી હતી. જેને લઈને ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે વોચ…
આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ વધતા જતા મોબાઈલ વળગણ, આક્રમક વર્તન અને કામગીરીના ભારણને લીધે માનસિક તણાવનો અનુભવ કરતા હોય છે. મોબાઈલને લીધે થતા માનસિક તણાવને કઈ રીતે ઓછુ કરી શકાય…