Yearly Archives: 2025

Breaking News
0

જૂનાગઢ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય કાર્યકર્તા સમેલન યોજાયું

સાંસદ ધારાસભ્ય મહાનગર પ્રમુખ ની ખાસ ઉપસ્થિતિ સાથે બહોળી સંખ્યા માં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ…

Breaking News
0

૧૦ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ

તેની સ્થાપના સેમ્યુઅલ હેનેમેન (૧૭૫૫-૧૮૪૩) દ્વારા કરવામાં આવી હતી, હોમિયોપેથીના સ્થાપક સેમ્યુઅલ હેનેમેન હતા, જે એક ફ્રેન્ચ ચિકિત્સક, વૈજ્ઞાનિક અને મહાન વિદ્વાન હતા. એક ચિકિત્સક તરીકેના તેમના પ્રથમ ૧૫ વર્ષ…

Breaking News
0

રાજ્યના ૧૭ થી ૪૫ વર્ષની વયના યુવક-યુવતીઓ માટે નિ:શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે

ઈચ્છુક ઉમેદવારે નિયત અરજી પત્રકમાં તા. ૭ મે, ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા,સાધના ભવન, માઉન્ટ આબુ દ્વારા આગામી જુલાઈ ૨૦૨૫માં હિમાલય ભ્રમણ કાર્યક્રમ યોજાશે તેમ…

Breaking News
0

સોમનાથના સાગર ખેડૂઓની બોટ ઉપર હોય છે હનુમાનજીની ધ્વજા

મધ દરિયે જયારે મુશીબત સર્જાય ત્યારે સાગર ખેડૂત્ઓ કરે છે હનુમાન ચાલીસાનું સ્મરણ : શનિવારે હનુમાન જયંતિ વિશેષ… સૌરાષ્ટ્રની ફિસીંગ બોટોમાં અન્ય ધ્વજ તો હોય જ છે પરંતુ મોટાભાગની બોટોમાં…

Breaking News
0

માંગરોળ કોર્ટે ચેક બાઉન્સના કેસમાં નિર્દોષ છોડવાનો ચુકાદો આપ્યો

માંગરોળ કોર્ટમાં ફો.કે.નં.૭૬/૨૦૧૮થી ધી નેગેશીયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ ફરીયાદી દ્વારા કરવામાં આવેલ અને રૂા.૩૫,૦૦,૦૦૦/- પાંત્રીસ લાખ રૂપીયાનો ચેક બાઉન્સ થયાનું ફરીયાદમાં જણાવેલ. સદરહુ કેસ માંગરોળ કોર્ટમાં ચાલી…

Breaking News
0

કેશોદના કેવદ્રા ગામે પરણિતાએ ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુખમય સંસારિક જીવન જીવવા દંપતિ એકબીજાના તાલમેલથી સમસ્યાઓનો સામનો કરવા સહિયારો સંઘર્ષ કરી સફળતા મેળવતાં હોય છે જ્યારે કેશોદના કેવદ્રા ગામે ગઈકાલે લફરાંબાજ પતિને કારણે પરણિતાએ બે વર્ષના લગ્ન જીવનનો…

Breaking News
0

કેશોદ પાલિકા દ્વારા ૫ વોટર ટેન્કર અને ૨ ડી-વોટરિંગ પંપ ફાળવાયા

કેશોદ પાલિકા દ્વારા બ્રહ્માકુમારી પ્રાપ્તિ સ્થાન ખાતે બ્રહ્માકુમારી બહેનો અને પાલિકા પ્રમુખ હસ્તે પીવાના પાણીના ટેન્કર, અને ડી-વોટરિંગ પંપનું લોકાર્પણ કરાયું હતું. આથી ઉનાળામાં પ્રજાને સહેલાઈથી પાણી પહોંચાડી શકાય તેમજ…

Breaking News
0

કેશોદમાં ત્રિદિવસીય યોજાનારા યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમમાં હાલારી રાસ અને મનોરથ સાથે થયો પ્રારંભ

કેશોદ શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પરિવારો માટે આનંદ ખુશીનો ઉત્સવ આગામી બારમી એપ્રિલથી ત્રણ દિવસ સુધી યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે કેશોદના મુખ્ય માર્ગો ચોક વિસ્તારમાં હોડીગ્ઝ લગાવવામાં આવ્યા…

Breaking News
0

ઉના દેલવાડા નજીક કેન્દ્રસાશીત પ્રદેશ દિવમાંથી શાકભાજીની આડમાં બોલેરો પીકઅપ ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ઉના નજીક આવેલ દેલવાડા રોડ ઉપર બોલેરો પીકપમાં શાકભાજીની યાદમાં ઈંગ્લીશ દારૂ આવી રહ્યો છે જેવી વાતમી ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ મળી હતી. જેને લઈને ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે વોચ…

Breaking News
0

સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે યજમાન સંસ્થા તથા મનોવિજ્ઞાન વિભાગ, સોરાષ્ટ્ર યુનિ., રાજકોટ વચ્ચેના MOU કરાર સમારોહ તથા વિષય નિષ્ણાતોના વ્યાખ્યાનનું આયોજન

આજના ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ વધતા જતા મોબાઈલ વળગણ, આક્રમક વર્તન અને કામગીરીના ભારણને લીધે માનસિક તણાવનો અનુભવ કરતા હોય છે. મોબાઈલને લીધે થતા માનસિક તણાવને કઈ રીતે ઓછુ કરી શકાય…

1 2 3 4 43