Author Abhijeet Upadhyay

Breaking News
0

લાટીના જંગલ વિસ્તારમાંથી ગળાફાંસો ખાધેલ અજાણ્યા આધેડની લાશ મળી

સોમનાથ સમીપે લાટી ગામે આવેલા જંગલમાં અજાણ્યા યુવકની ગળાફાંસો ખાધેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે. આ અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. સોમનાથ સમીપે દરીયાકાંઠે આવેલ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૦ કેસ, ૩૧ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૩૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ર૦ કેસ, ૩૧ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૩૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

જૂનાગઢ કોર્પોરેશનમાં મહત્વની ૧૮ પોસ્ટ ઉપર ઈન્ચાર્જથી કામ ચલાવાય છે

ગુજરાત સરકારનાં જયાં ચારેય હાથ છે અને છુટા હાથે નાણાંની કોથળી ખુલ્લી મુકવામાં આવે છે તેવા જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી જનતાને કોઈ સંતોષ નથી. મહાનગરની જનતાના પ્રાથમિક સુવિધાનાં અનેક પ્રશ્નો ટલ્લે…

Breaking News
0

જૂનાગઢ કોર્પોરેશનમાં મહત્વની ૧૮ પોસ્ટ ઉપર ઈન્ચાર્જથી કામ ચલાવાય છે

ગુજરાત સરકારનાં જયાં ચારેય હાથ છે અને છુટા હાથે નાણાંની કોથળી ખુલ્લી મુકવામાં આવે છે તેવા જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીથી જનતાને કોઈ સંતોષ નથી. મહાનગરની જનતાના પ્રાથમિક સુવિધાનાં અનેક પ્રશ્નો ટલ્લે…

Breaking News
0

દિપાવલીનાં તહેવારોની જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ધામધુમથી ઉજવણી થશે

ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો જેવો બીરાજમાન છે તેવા શ્રીસ્વામિનારાયણ મંદિર જવાહરરોડ જૂનાગઢ ખાતે દિપાવલીનાં તહેવારોને ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે. અને આ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.…

Breaking News
0

દિપાવલીનાં તહેવારોની જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ધામધુમથી ઉજવણી થશે

ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો જેવો બીરાજમાન છે તેવા શ્રીસ્વામિનારાયણ મંદિર જવાહરરોડ જૂનાગઢ ખાતે દિપાવલીનાં તહેવારોને ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે. અને આ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા જેલ ખાતે બંદીજનો અને સ્ટાફને રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાનું વિતરણ કરાયું

જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા તા. ૫-૧૧-૨૦૨૦ ના રોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ૪૩ બંદીજનો તથા કર્મચારીઓને કોરોના થયો હતો અને કોરોનાનું વધુ વધુ સંક્રમણ જેલમાં…

Breaking News
0

સમાજ જીવનમાં મહામુલુ યોગદાન આપવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કિરીટભાઈ ગણાત્રા, પૂ. ભાઈશ્રી, ડો. શિવાનન, આશિષ ચૌહાણ, ભાણદેવજી અને કેશુભાઈ પટેલને ડી.લીટની માનદ પદવી એનાયત થશે

શિક્ષણ જગતની સર્વોત્તમ પદવી એટલે ડી.લીટ (ડોકટર ઓફ લીટરેચર) આ ડિગ્રી સમાજની બહુમૂલ્યવાન – પ્રતિષ્ઠિત અને સમાજ જીવન બહુ મોટું પ્રદાન હોય તેવી પ્રતિભાશાળી વ્યકિતઓને ડી.લીટની પદવી આપવામાં આવે છે.…

Breaking News
0

સમાજ જીવનમાં મહામુલુ યોગદાન આપવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કિરીટભાઈ ગણાત્રા, પૂ. ભાઈશ્રી, ડો. શિવાનન, આશિષ ચૌહાણ, ભાણદેવજી અને કેશુભાઈ પટેલને ડી.લીટની માનદ પદવી એનાયત થશે

શિક્ષણ જગતની સર્વોત્તમ પદવી એટલે ડી.લીટ (ડોકટર ઓફ લીટરેચર) આ ડિગ્રી સમાજની બહુમૂલ્યવાન – પ્રતિષ્ઠિત અને સમાજ જીવન બહુ મોટું પ્રદાન હોય તેવી પ્રતિભાશાળી વ્યકિતઓને ડી.લીટની પદવી આપવામાં આવે છે.…

1 913 914 915 916 917 1,352