Browsing: Breaking News

Breaking News
0

સરખેજ અમદાવાદમાં અંવતિકા ભારતી મહારાજની નિર્વાણતિથીની સાદાઈથી ઉજવણી

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત ભારતી આશ્રમ અને સરખેજ અમદાવાદ આશ્રમનાં સંસ્થાપક મહામંડલેશ્વર પુ.વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂદેવ બ્રહ્મલિનસંત અંવતિકાભારતીજી મહારાજની આજે ૪૬મી નિર્વાણ તિથીની વર્તમાન પરિસ્થિતિને લઈ સાદગીપુર્ણ ઉજવણી થઈ રહી…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સનાં ચાલકની પ્રમાણિકતા : કિંમતી દાગીના ઈજાગ્રસ્તોને પરત કર્યા

ખંભાળિયા નગરપાલિકામા એમ્બ્યુલન્સના ચાલક તરીકે ફરજ બજાવતા એક કર્મચારીએ પ્રમાણિકતા દાખવી, અકસ્માત બાદ ઈજાગ્રસ્તના કિંમતી દાગીના પરત કરી અને પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયા નજીક તાજેતરમાં…

Breaking News
0

ગુજકેટ અને ધો. ૧રની પરીક્ષા દરમ્યાન પરેક્ષા કેન્દ્રને સેનીટાઈઝ કરવા શાળા સંચાલકોને આદેશ

કોરોના મહામારીમાં સંક્રમણ ખાળવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાયલની ગાઇડલાઇન મુજબ ઓફ લાઇન પરીક્ષા લેવાનું ટાળવામાં આવે છે. પરિણામ સ્વરૂપે જ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( જીટીયુ ) તેમ જ ગુજરાત યુનિવર્સીટી…

Breaking News
0

શનિવાર સુધીમાં રાજકોટથી સુરત જતી તમામ બસોના રૂટ નિયમીત ચાલશે

રાજકોટ એસ.ટી. ડીવીઝન દ્વારા રાજકોટ સુરતના રૂટ શનિવાર સુધીમાં ૧૦૦ ટકા કાર્યરત થઇ જશે. સ્લીપર કોચ વાહનો જેવા કે રાજકોટ-સુરત, રાજકોટ-નવસારી (રાત્રે ૧૦-૩૦ કલાકે) જામનગર-સુરત વગેરે સહિતના રૂટો પણ ચાલું…

Breaking News
0

ચાંદ એલાન

જૂનાગઢ શહેર ચાંદ કમિટિનાં હાજી સૈયદ કાદરી બાપુ(મહંમદમીયા)ની યાદીમાં જણાવ્યા મુજબ સન હિજરી ૧૪૪ર માહે મોહર્રમ શરીફનો ચાંદ ર૯મી ગુરૂવારે થયેલ છે જેની સરી-શહાદત આવી જતા આજે અંગ્રેજી તા.ર૧-૮-ર૦ શુક્રવારનાં…

Breaking News
0

કેશોદ : વ્યાજનાં રૂા.૯ લાખ કઢાવી લઈ અને જાનથી મારી નાંખવાની ધમકી આપવા અંગે ત્રણ સામે નોંધાઈ ફરિયાદ

કેશોદનાં ગંગનાથપરા વીસ્તારમાં રહેતા ભાવેશભાઈ ભીખાભાઈ ગોસીયા (ઉ.વ.ર૩)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે રામાભાઈ કાનાભાઈ રબારી, પરબતભાઈ વીરાભાઈ રબારી, લખનભાઈ કરશનભાઈ ગરચર વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે…

Breaking News
0

ઉનામાં ગણપતિ ઉત્સવની તૈયારી

ગણેશ ચતુર્થીનાં દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપન કરવામાં આવે છે. ત્યારે ઉનાનાં શિવાજી પાર્ક સોસાયટીમાં રેહતા પરમાર સન્ની પ્રફુલભાઈ સતત ૩ વર્ષથી પોતાનાં હાથે માટીની બનાવેલી મૂર્તિનું સ્થાપન કરે છે.…

Breaking News
0

નવાબંદર ગામે મોર્હરમની પાંચ તારીખે ઉજવણી નહી કરાય

ઉના પંથકના નવાબંદર ગામે દર વર્ષે મોર્હરમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોર્હરમની પાંચ તારીખે દુલદુલ બાપુનું ઝુલુસ કાઢવામાં આવે છે. જે આ વર્ષે વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ધ્યાને લઇ ગીર-સોમનાથ…

Breaking News
0

ઉના : ખેતલીયા દાદાનાં મંદિરે હોમાત્મક યજ્ઞની પૂર્ણાહુતી

ઉનાની પવિત્ર ભૂમિ ઉપર પ્રખ્યાત હીરા તળાવ પાસે આવેલ શ્રી ખેતલીયા દાદાના સ્થાનકે અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની અમાસ સુધી તેમ ૩૧ દિવસ સુધી કોરોના મહામારીથી રક્ષણ માટે વિશ્વ કલ્યાણ…

Breaking News
0

ઉનાઃ નગરપાલિકા દ્વારા કોમર્શિયલ વેરામાં ૧૦ ટકા રાહત અપાશે

ઉના નગરપાલિકાના ચીફ ઓફીસર પાર્થિવભાઈ પરમારની યાદીમાં જણાવેલ છે કે, કોરોના મહામારીની પરિસ્થિતીને લીધે લોકડાઉનમાં વેપારીઓના ધંધા-રોજગાર પડી ભાંગેલ હોય જેથી ગુજરાત સરકારે આત્મનિર્ભર પેકેજ અન્વ્યે સમગ્ર ગુજરાત રાજયમાં બીન…