જૂનાગઢ જીલ્લા પંચાયત અને જૂનાગઢ જીલ્લાની નવ તાલુકા પંચાયતની મુદત આગામી ૧૯ ડિસેમ્બર, ર૦ર૦નાં પૂર્ણ થઈ રહી હોય રાજય ચૂંટણી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦માંથી સતત…
જૂનાગઢ એસટી વિભાગમાં વધુ ૧૦૦ થર્મલ ગન ઉપલબ્ધ બનતાં આજથી ગામડાનાં રાત્રી રોકાણ કરતા રૂટ ઉપરની એસટી સેવા પણ શરૂ કરવામાં આવેલ છે. આ બસ સેવા શરૂ થતા ગ્રામ્ય વિસ્તારમાં…
જૂનાગઢ એસટી વિભાગમાં વધુ ૧૦૦ થર્મલ ગન ઉપલબ્ધ બનતાં આજથી ગામડાનાં રાત્રી રોકાણ કરતા રૂટ ઉપરની એસટી સેવા પણ શરૂ કરવામાં આવેલ છે. આ બસ સેવા શરૂ થતા ગ્રામ્ય વિસ્તારમાં…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આર્ત્મનિભર પેકેજ અને સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવારની યોજનાનાં લોકાર્પણ…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આર્ત્મનિભર પેકેજ અને સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવારની યોજનાનાં લોકાર્પણ…
જૂનાગઢ જીલ્લા જેલમાં કાચા કામના કેદી રહેલા મેરાજશા ઈસ્માઈશા રફાઈ (ઉ.વ.ર૬) નામના કેદીનું શંકાસ્પદ મૃત્યુ થતાં પરિવારજનોએ મૃતકના શબને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આજે ત્રણ દિવસ થયાં હોવા છતાં…
જૂનાગઢ જીલ્લા જેલમાં કાચા કામના કેદી રહેલા મેરાજશા ઈસ્માઈશા રફાઈ (ઉ.વ.ર૬) નામના કેદીનું શંકાસ્પદ મૃત્યુ થતાં પરિવારજનોએ મૃતકના શબને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આજે ત્રણ દિવસ થયાં હોવા છતાં…
વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ કોરોનાની બિમારી સબબ જાહેર કરેલા કાનુનને ફગાવી ઈટાલીએ કોરોનાને મહાત આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલ મુજબ કોરોના વાયરસથી મૃત્યું પામેલા દર્દીઓનું પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી.…
વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ કોરોનાની બિમારી સબબ જાહેર કરેલા કાનુનને ફગાવી ઈટાલીએ કોરોનાને મહાત આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલ મુજબ કોરોના વાયરસથી મૃત્યું પામેલા દર્દીઓનું પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી.…
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગઈકાલે સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડુએ તેમને પોતાની ચેમ્બરમાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ મુદતમાં આંધ્રપ્રદેશનું…