Browsing: Breaking News

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની સુત્રાપાડા ખાતે ઉજવણી થશે

ગીર સોમનાથ જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ગીર-સોમનાથની જીલ્લાકક્ષાની ઉજવણી આગામી ૧૫ મી ઓગષ્ટે સુત્રાપાડા ખાતે કરવામાં આવશે. પર્વમાં ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ પ્રસંગે કોરોના મહામારીમાં…

Breaking News
0

ભેંસાણ : વાવડી દેવપર ખાતે તમો જુગાર રમો છો તેમ કહી માર મારતાં ૩ સામે ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં વાવડી દેવપરા ખાતે રહેતાં અનીલભાઈ દુદાભાઈ સાસીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અર્જુન રમેશભાઈ સાસીયા, રમેશભાઈ ભીમજીભાઈ સાસીયા તથા નિમુબેન રમેશભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ…

Breaking News
0

જૂનાગઢમાં પતિએ પત્નિને દિકરી આપી દેવા બાબતે ધમકી આપતાં ફરીયાદ

જૂનાગઢનાં પ્રદિપ સિનેમા પાસે રહેતાં હર્ષાબેન વિજયભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી વિજય કાનજીભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી બહેન તથા આરોપી અગાઉ પતિ-પત્ની…

Breaking News
0

વેરાવળ : એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓ ઝડપાયા

વેરાવળ પોલીસે પ્રોહીબીશનના ગુનાના છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા કોડીનારના બે આરોપીઓને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીની સુચનાથી સીટી પોલીસ સ્ટેશનની ટીમ…

Breaking News
0

જૂનાગઢમાંથી સગીરવયની બાળકીને ભગાડી જતાં ફરીયાદ

જૂનાગઢનાં જાેષીપરા આદિત્ય શાકમાર્કેટ પાસે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી બીલાલભાઈ ઉર્ફે મહેબુબ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પરિવારની સગીરવયની દિકરીને આ કામનો…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં બગડુ ગામે કિન્નરનું મૃત્યું

જૂનાગઢ પંથકમાં બે અપમૃત્યુંના બનાવ બનવા પામેલ છે. જૂનાગઢ તાલુકાનાં બગડુ ખાતે એક કિન્નરનું કોઈ પણ બીમારી સબબ અથવા તો કોઈ કારણસર મૃત્યુ થતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી…

Breaking News
0

શેરગઢ અને ઉટડી ગામે જુગાર દરોડો : ર૭ ઝડપાયા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.ભલગરીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે શેરગઢ ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૧૩ શખ્સોને કુલ રૂા.ર૧,૪૯૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે વધુ ૪નાં મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસો રોજબરોજ વધી રહ્યા હોય લોકોમાં ચિંતાની લાગણી ફરી વળી છે. ગઈકાલે કોરોનાના નવા ૩૧ કેસ પોઝીટીવ નોંધાયા છે અને ૪ દર્દીઓના કોરોનાને કારણે મૃત્યું…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં મેઘરાજાની કૃપા

જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકામાં ગઈકાલે મેઘરાજાએ કૃપા વરસાવતાં જૂનાગઢ સીટી-ગ્રામ્યમાં પોણા બે ઈંચ, ભેંસાણમાં દોઢ ઈંચ, માંગરોળમાં પ ઈંચ, વંથલીમાં ર ઈંચ, વિસાવદરમાં દોઢ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ…

Breaking News
0

વેરાવળ-સોમનાથમાં ૬, સુત્રાપાડામાં ૮ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક સાથે જળબંબાકાર જેવી સ્થિતિ

ગીર સોમનાથ જીલ્લાાનાં લોકો ઘણા દિવસોથી અસહય બફારાથી ત્રસ્ત બની ગયેલ હતાં ત્યારે એકાદ માસ પૂર્વે મેઘરાજાના બીજા રાઉન્ડ બાદ મોટાપાયે રવિ પાકોનું વાવેતર કરનાર ખેડુતો પણ કાગડોળે વરસાદ વરસવાની…