જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી અને તમામ કાર્યકર્તાઓ દ્વારા દાતાઓ તેમજ ગાંધીગ્રામ વિસ્તારનાં લોકોનાં સહયોગ સાથે જરૂરીયાતમંદ લોકોને તેમજ ગરીબ વર્ગ માટે ગુંદી-ગાઠીયાનાં ફુડ પેકેટો બનાવી અને…
કોરોના વાયરસના સંક્રમણના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કડક જાહેરનામું તથા લોક ડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે હાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં મોટી સંખ્યામાં વિદેશથી માછીમારો પોતાના વતન…
સમગ્ર વિશ્વને કોરોના મહામારીના સંકટમાંથી શાંતિ મળે તે હેતુસર પ્રથમ જયોર્તિલીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યે વસતા ભુદેવો દ્વારા જાપયજ્ઞ કરી પ્રાર્થના કરી છે. કોરોના મહામારીને પગલે વિશ્વમાં દહેશત ફેલાઇ છે…
ગુજરાતમાં વસતા કર્મકાંડી ભૂદેવો તથા મંદિર અને હવેલીઓમાં સેવા-પૂજા કરી રહેલા ભૂદેવો માટે સરકાર દ્વારા કોઈ ખાસ રાહત પેકેજ આપવામાં આવે તેવી જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા માંગ ઉઠવા…
સમાજને જયારે જયારે પણ સેવાકીય કાર્યની જરૂર પડી છે ત્યારે વૈષ્ણવ આચાર્ય મહારાજા સતત લોકોની પડખે રહયા છે. જૂનાગઢ મોટી હવેલીનાં પૂ. ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજ તથા ગોસ્વામી પિયુષબાવાની આજ્ઞાથી કોરોના…
હાલમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉનની પરિસ્થિતિમાં જૂનાગઢ પોલીસ રાત દિવસ એક કરીને બંદોબસ્તમાં લાગેલી છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાન ઉપર આવેલ કે બંદોબસ્તમાં રહેલ પોલીસ,…
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જાહેર કરાયેલા ૨૧ દિવસના લોકડાઉનની અમલવારી અંગે રાઉન્ડર ધ કલોક પોલીસ તંત્ર જવાબદારીપુર્વક ફરજ બજાવી રહયુ છે. તેમ છતાં એકાદ કિસ્સાનાં કારણે પોલીસ તંત્રની સરાહનીય કામગીરી…