ભાણવડના આંબલિયારા ગામે તાજેતરમાં “એનિમિયા મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ટી – ૩ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે ૧૪૦ જેટલા લાભાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ટેસ્ટ,…
ખંભાળિયા નજીકના દ્વારકા-જામનગર હાઈવે ઉપર અત્રેથી આશરે બે કિલોમીટર દૂર મઢુલી હોટલ સામેથી રાત્રિના એકાદ વાગ્યાના સમયે દ્વારકા દર્શનાર્થે જતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા પ્રવીણભાઈ ઈશ્વરભાઇ દુધરેજીયા નામના ૫૫…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિનો ચિતાર મેળવી કરી સમીક્ષા : પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે તેજીથી આગળ વધારવામાં આવશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ…
રાજ્યમાં એવરેજ દરરોજનો રૂપિયા ૫.૮૪ કરોડ(રાજ્યની વસ્તીની સંખ્યા)નો નાશકારક દ્રવ્યોનો જથ્થો પકડાય છે ! આઝાદીના અમૃત વર્ષની ઉજવણી સમયે દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન પકડાયેલ…
સંતોની વિશેષ ઉપસ્થિતિમાં સવારનાં ૭ઃ૩૦ થી ૧૦ઃ૩૦ દરમ્યાન ભાવભેર થયેલ પૂજન વિધી, ભાવિકોએ લીધો દર્શનનો લાભ જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર કે જયાં ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવાયેલા…