Browsing: local

local
0

સોમનાથ મંદિરના પ્રાચીન શિલ્પો ટુરીસ્ટ ધ ફેસીલીટી કેન્દ્રનાં સંગ્રહાલયમાં રખાયાં

શિલ્પોનું નવિનીકરણ કરી પ્રવાસીઓ નિહાળી શકે તે માટે નવા સંગ્રહાલયમાં મુકવામાં આવ્યાં વેરાવળ, તા.૧૦ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસમાં કેન્દ્ર સરકારની પ્રસાદમ યોજના હેઠળ રૂ.૧૩ કરોડના ખર્ચે સોમનાથ ટ્રસ્ટની…

local
0

અખિલ ભારત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન

૩૮.૧૯ મીનીટના સમય સાથે સિનીયર બહેનોમાં ગુજરાતની ભૂમિકા ભૂત પ્રથમ – ૫૫.૫૩ મીનીટના સમય સાથે સિનીયર ભાઈઓમાં પરમાર લાલાભાઈ પ્રથમ ૩૫.૧૮ મીનીટના સમય સાથે જુનીયર બહેનોમાં યુ.પી.ની તામસીસીંઘ પ્રથમ -…

local
0

જૂનાગઢમાં ઓરેન્જ બજાજ શોરૂમનો શુભારંભ

જૂનાગઢ, તા.૭ જૂનાગઢ- રાજકોટ હાઈવે ઉપર જીઆઈડીસી ગેટ- ર ની બાજુમાં રીલાયન્સ પેટ્રોલ પંપની સામે આજે તા.૭/ર/ર૦ર૦ને શુક્રવારના રોજ ઓરેન્જ બજાજના શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનું ઉદ્‌ઘાટન સ્વામીનારાયણ ગુરૂકુલ…

local
0

બે કરોડની કિંમતના વિદેશી દારૂનો રોલર ફેરવી નાશ કરતી પોલીસ

જૂનાગઢ જીલ્લાનાં તમામ પોલીસ મથકોમાંથી વર્ષ ર૦૧૭થી ર૦૧૯ દરમ્યાન ૮૧ ગુનામાં ૬પ૪ર૧ દારૂની બોટલો કબ્જે કરાઈ હતી જૂનાગઢ તા. ૬ જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ…

local
0

જૂનાગઢ મેરેથોન ૨૦૨૦ શહેરને સ્વચ્છ-સ્વસ્થ રાખવા નવી પહેલ બનશે

રન ફોર કલીન જૂનાગઢ માટે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આયોજિત મેરેથોન ૨૦૨૦ જૂનાગઢને હેરિટેઝ અને સ્વચ્છ સીટી બનાવવાનો પ્રારંભ બની રહેશે. હરિયાણા યુપી ગુજરાતના વિવિધ શહેરો અને વિશેષ કરીને જૂનાગઢના લોકોના…

local
0

જૂનાગઢમાં પ્રૌઢના ખિસ્સામાંથી ગઠીયાએ રૂ. ૧,ર૬,૩૪૦ની રોકડની ચીલઝડપ કરી

જૂનાગઢ શહેરમાં ચીલઝડપનાં ગુનાઓ વધી રહ્યા છે તેમાં વધુ એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવમાં જયસુખભાઈ વાલમભાઈ મારૂ (ઉ.વ. ૬૦, રહે બંટીયા, તાલુકો વંથલી)એ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી…

local
0

સ્વચ્છતા અને સ્વસ્થતાનાં અભિયાન સાથે જૂનાગઢમાં આવતીકાલે મેરેથોન દોડ

સ્વચ્છતા, ફીટ ઈન્ડિયાઅને હેરીટજ માટે તા. ર ફેબ્રુઆરીને રવિવારનાં રોજ જૂનાગઢમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા શહેરમાં આયોજીત સો પ્રથમ મેરેથોનમાં અત્યાર સુધીમાં નવ હજાર જેટલા સ્પર્ધકોએ…

local
0

વેરાવળ-કોડીનાર નેશનલ ફોરટ્રેક હાઇવેની બિસ્માર સ્થિતિ ન સુધારાતા સાત ગામના લોકોએ ચકકાજામ કરી વિરોધ પ્રદશીત કર્યો

લાંબા સમયથી બિસ્માર સ્થિતિમાં રહેલ સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવેના લીધે ત્રાસી ગયેલા સ્થાનીક લોકોનો જનઆક્રોશ ગઈકાલે ચરમસીમાએ પહોંચ્યો હતો. પંથકના સાતેક ગામના ગ્રામજનોએ પ્રાંચીના પાટીયા પાસે હાઇવે ઉપર વચ્ચો વચ્ચ બેસી…

local
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં શાસકો વેરા વધારવામાં સુરાપુરા – પ્રજામાં ઉઠેલો તિવ્ર આક્રોશ

જૂનાગઢ તા. ર૮ જૂનાગઢ મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા ગઈકાલે ર૦ર૦-ર૧નું અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ઘરવેરો, પાણી વેરો, દિવાબતી સહિતનાં સૂચિત વેરામાં વધારો થાય તો મનપા વિસ્તારનાં…

local
0

જૂનાગઢ મનપાની આવક વધારવા જનતા ઉપર વેરો બમણો કરવા સ્ટેન્ડીંગ સમિતીને દરખાસ્ત કરાઈ મનપાનું વર્ષ ર૦ર૦-ર૧નું રૂ. ૩પ૬.૬૯ કરોડનું અંદાજીત બજેટ રજુ કરતાં મ્યુ. કમિશ્નર

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ વર્ષ ર૦ર૦-ર૧નું સુચીત બજેટ તૈયાર કરી સ્થાયી સમીતીને સુપ્રત કર્યુ છે. આ બજેટ જૂનાગઢનાં આમ જનતા માટે વધારો લઈને આવ્યું છે. કારણ કે મનપાની આવક…