Monthly Archives: September, 2020

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૮ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૮ કેસ નોંધાયા હતા અને રપ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧ર૩ કન્ટેનમેન્ટ ઝોન…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩૮ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૮ કેસ નોંધાયા હતા અને રપ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧ર૩ કન્ટેનમેન્ટ ઝોન…

Breaking News
0

જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સુદ્રઢ વ્યવસ્થા ગોઠવતા કલેકટર ડો.સૌરભ પારઘી

જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ તાત્કલીક અસરથી તકેદારી સાથે આરોગ્ય વિષેયક પગલા યુધ્ધના ધોરણે લેવામાં આવ્યાં છે અને તેઓનાં સંપુર્ણ તબીબી સેવાનાં વિઝન હેઠળ સિવીલ હોસ્પિટલનું તંત્ર સજજ…

Breaking News
0

જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં સુદ્રઢ વ્યવસ્થા ગોઠવતા કલેકટર ડો.સૌરભ પારઘી

જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ તાત્કલીક અસરથી તકેદારી સાથે આરોગ્ય વિષેયક પગલા યુધ્ધના ધોરણે લેવામાં આવ્યાં છે અને તેઓનાં સંપુર્ણ તબીબી સેવાનાં વિઝન હેઠળ સિવીલ હોસ્પિટલનું તંત્ર સજજ…

Breaking News
0

જૂનાગઢ કલેકટર કચેરીમાં જમીન શાખાના નાયબ મામલતદાર રૂા. ૧ લાખની લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢની કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદારને રૂા. ૧ લાખની લાંચ લેતાં એસીબીએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત પ્રમાણે જૂનાગઢમાં રહેતા એક નાગરિકને પોતાની ૧ર૭૯૧…

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવના વોકળામાં પડેલ આખલાનું રેસ્કયુ કરાયું

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના વોકળામાં આખલો પડી જતાં ફાયર વિભાગના ભૂમિત મિસ્ત્રી અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને દોઢ કલાકની જહેમત બાદ દોરડા તથા જેસીબીની મદદ વડે આખલાને…

Breaking News
0

જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવના વોકળામાં પડેલ આખલાનું રેસ્કયુ કરાયું

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના વોકળામાં આખલો પડી જતાં ફાયર વિભાગના ભૂમિત મિસ્ત્રી અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને દોઢ કલાકની જહેમત બાદ દોરડા તથા જેસીબીની મદદ વડે આખલાને…

Breaking News
0

જગતજનની માં અંબાજીના જયાં બેસણા છે તેવા અંબાજી માતાજીનાં મંદિરે ૧પ દિવસથી લાઈટ બંધ : તત્કાલ પગલા ભરવા માંગ

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ગરવા ગીરનારની ટોચ ઉપર બીરાજતા જગતજનની માં અંબાજીનાં મંદિરે ૧પ દિવસ કરતા પણ વધારે સમયથી અંધારપટ છવાયો છે. પીજીવીસીએલને રજૂઆતો કરવા છતાં પણ રીપેરીંગ કામ…

Breaking News
0

કોરોનાની મહામારીને અનુલક્ષીને નવરાત્રી દરમ્યાન જૂનાગઢમાં ગાંધીગ્રામની ગરબીમાં માતાજીની આરાધના, પૂજન, અર્ચન થશે, રાસગરબા બંધ રહેશે

જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં દર વર્ષે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી પ્રાચીન ગરબીનો કાર્યક્રમ મોકુફ રાખવા આવશે…

Breaking News
0

કોરોનાની મહામારીને અનુલક્ષીને નવરાત્રી દરમ્યાન જૂનાગઢમાં ગાંધીગ્રામની ગરબીમાં માતાજીની આરાધના, પૂજન, અર્ચન થશે, રાસગરબા બંધ રહેશે

જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં દર વર્ષે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી પ્રાચીન ગરબીનો કાર્યક્રમ મોકુફ રાખવા આવશે…

1 17 18 19 20 21 86