Monthly Archives: September, 2020

Breaking News
0

માંગરોળ : મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી પ્રશ્ને આવેદનપત્ર અપાયું

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ઓનલાઈન નોંધણી માંગરોળ તાલુકાના માર્કેટીંગ યાર્ડને બદલે માંગરોળ તાલુકાની જે તે ગ્રામ પંચાયત કચેરીમાં કરવા માંગરોળ મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું. માંગરોળ તાલુકાના…

Breaking News
0

કેશોદના જલારામ મંદિર ખાતે બાફ મશીન, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરનું રાહત ભાવે વિતરણ

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા યોગ્ય વેકસીન શોધવામાં સફળતા મળે નહીં ત્યાં સુધી આપણે આપણા સ્વબચાવમાં અને પરિવારને કોરોના મુક્ત બનાવવા પરિણામ લક્ષી…

Breaking News
0

કેશોદના જલારામ મંદિર ખાતે બાફ મશીન, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝરનું રાહત ભાવે વિતરણ

સમગ્ર વિશ્વ આજે કોરોના મહામારી સામે લડી રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા યોગ્ય વેકસીન શોધવામાં સફળતા મળે નહીં ત્યાં સુધી આપણે આપણા સ્વબચાવમાં અને પરિવારને કોરોના મુક્ત બનાવવા પરિણામ લક્ષી…

Breaking News
0

ઉના પંથકમાં અતિ વરસાદમાં ‘ખેડૂતોની વ્યથા’

સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. આવી વિકટ સ્થિતિમાં સૌથી વધુ ખેડૂતોને માર પડ્યો છે. વર્ષા ઋતુના આરંભમાં ખેડૂતો આકાશ સામે જોઈને વિચારતા હતા કે હવે ક્યારે આવશે, અત્યારે પણ આકાશ…

Breaking News
0

ઉના પંથકમાં અતિ વરસાદમાં ‘ખેડૂતોની વ્યથા’

સમગ્ર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. આવી વિકટ સ્થિતિમાં સૌથી વધુ ખેડૂતોને માર પડ્યો છે. વર્ષા ઋતુના આરંભમાં ખેડૂતો આકાશ સામે જોઈને વિચારતા હતા કે હવે ક્યારે આવશે, અત્યારે પણ આકાશ…

Breaking News
0

ઉના પંથકમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડયો

ઉના શહેર તથા ગ્રામ્ય પંથકમાં મંગળવારે રાતંરીનાં વિજળીના કડાકા ભડાકા આખી રાત થયા હતાં અને ગઈકાલ બુધવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો જે બે કલાકમાં બે ઈંચ…

Breaking News
0

યાત્રાધામોનાં વિકાસ માટે સરકાર કયારેય પીછેહઠ નહી કરે : પ્રવાસન સતામંડળમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ સહિત ૧૧ સભ્યોની નિમણુંક કરાશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વિધાસભા ગૃહમાં જણાવ્યું છે કે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મક્ક નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. લાખો શ્રધ્ધાળુઓની આસ્થા સમાન…

Breaking News
0

ઉના નજીક રીક્ષા પલ્ટી જતાં ચાલકનું મોત

ઉના તાલુકાનાં દેલવાડા-સીમર જતા રોડ ઉપર ખજુદરા ગામેથી મજુરો લઈ એક છકડો રીક્ષા જતી હતી ત્યારે રીક્ષા પલ્ટી મારી જતાં રીક્ષા ચાલક છગનભાઈ ભાયાભાઈ સોલંકીનું સ્થળ ઉપર જ મૃત્યું નિપજયું…

Breaking News
0

અતિવૃષ્ટીએ વધુ એક અન્નદાતાનો ભોગ લીધો : એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતાં ચકચાર

જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઊભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી…

Breaking News
0

કૃષિ બિલના વિરોધમાં આવતીકાલે દેશવ્યાપી હડતાલ, ભેંસાણ યાર્ડ જાેડાશે

આવતીકાલે કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં હડતાલ જાહેર કરવામાં આવેલ છે જેમાં ભેંસાણ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટો પણ જાેડાશે અને ભેંસાણ માર્કેટીંગ યાર્ડ ખાતે હરરાજી બંધ રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા…

1 18 19 20 21 22 86