Monthly Archives: September, 2020

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત, વધુ ૩૭ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩પ કેસ નોંધાયા હતા અને ૪૯ લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં રપ૦ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે જેના…

Breaking News
0

શહેરોમાં ‘કેર સેન્ટર’ શરૂ કરવા દરેક સમાજને અપીલ કરતા સંજય કોરડીયા

જૂનાગઢ સહિત સમગ્ર રાજયનાં વિવિધ શહેરો આજે કોરોનાના કહેરની વચ્ચે જનજીવન ધબકી રહયું છે અનેક લોકો સંક્રમીત થયાં છે. વધતા જતાં કેસો અને આજનાં કટોકટીનાં સમયમાં ગુજરાતનાં દરેક શહેરો…

Breaking News
0

જૂનાગઢ : ઘાંચીપટ વિસ્તારમાં વિજ કરંટ લાગતાં બાળકનું કરૂણ મૃત્યું

જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વિજ કરંટ લાગવાને કારણે એક બાળકનું કરૂણ મૃત્યું થયું હતું. આ અંગેની ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરની કલેકટર કચેરી નજીક ઘાંચીપટ વિસ્તારમાં રહેતા…

Breaking News
0

વડાપ્રધાનની ગરિમાને લાંછન લગાડનાર આરોપીઓને જામીન નહીં આપવા પોલીસ કાર્યવાહી કરશે

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી.મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા…

Breaking News
0

વડાપ્રધાનની ગરિમાને લાંછન લગાડનાર આરોપીઓને જામીન નહીં આપવા પોલીસ કાર્યવાહી કરશે

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી.મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના વિજાપુરનાં પાટીયા પાસે ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી અંગે ૧૮ સામે ફરીયાદ

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પવારની સુચના મુજબ રેન્જ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવા તેમજ તેના સામે કાયદેસર કાર્યવાહી કરવાની સુચનાને પગલે રેન્જ સાયબર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના વિજાપુરનાં પાટીયા પાસે ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી અંગે ૧૮ સામે ફરીયાદ

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીન્દર પવારની સુચના મુજબ રેન્જ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવા તેમજ તેના સામે કાયદેસર કાર્યવાહી કરવાની સુચનાને પગલે રેન્જ સાયબર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર કે.કે.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ…

Breaking News
0

જૂનાગઢમાં રૂા. ૧.૧૧ લાખના મુદ્દામાલ સાથે ૪ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ શહેરના નરસિંહ વિદ્યામંદિરના પટાંગણમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ૧.૧૧ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢ રેન્જ ડીઆઈજી…

Breaking News
0

જૂનાગઢમાં રૂા. ૧.૧૧ લાખના મુદ્દામાલ સાથે ૪ જુગારીઓ ઝડપાયા

જૂનાગઢ શહેરના નરસિંહ વિદ્યામંદિરના પટાંગણમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ૧.૧૧ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાગઢ રેન્જ ડીઆઈજી…

Breaking News
0

આગામી તા.ર૯ સપ્ટેમ્બરે અમદાવાદમાં બેરોજગાર યાત્રાનું આયોજન

શહિદ ભગતસિંહની ૧૧૩મી જન્મજયંતિ નિમિત્તે બેરોજગાર યાત્રા તા.ર૮-૯-ર૦ર૦ના અમદાવાદમાં યોજાશે તેના પ્રચાર માટે ગુજરાતના એસ એફ આઈના આગેવાન પૂજાબા જુનાગઢ આવ્યા હતા અને બટુકભાઈ મકવાણા જીસાનભાઈ એડવોકેટ મોહીત ચાવડા વિગેરે…

1 20 21 22 23 24 86