Monthly Archives: September, 2020

Breaking News
0

ફરાર કેદીને તત્કાલ ઝડપી લેવામાં જૂનાગઢ પોલીસને સફળતા

જૂનાગઢ જિલ્લાના ભવનાથ ખાતે સનાતન હિન્દૂ ધર્મશાળા ખાતે કોરોના પોઝીટીવ દર્દીને રાખવામાં આવે છે. તાજેતરમાં વંથલી ખાતેના સગીર બાળાના અપહરણના ગુન્હાના આરોપી રાજુ તેરસિંગ નેશરતા આદિવાસી (ઉ.વ. ૨૩, રહે. સીમડીયા…

Breaking News
0

ગુજકોપ એપ્લીકેશનના માધ્યમથી આરોપીએ ગુનાની કબુલાત કરી

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ ઈ-ગુજકોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના…

Breaking News
0

જામખંભાળીયા એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ, આવકનાં દાખલામાં વ્યાપક ભૂલો હોવાનો આક્ષેપ

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ…

Breaking News
0

જામખંભાળીયા એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ, આવકનાં દાખલામાં વ્યાપક ભૂલો હોવાનો આક્ષેપ

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ…

Breaking News
0

કોરોનાનાં રક્ષણ માટે નિવૃત્ત કર્મચારીએ પોતાનાં ખર્ચે ૪૦ હજાર પેકેટ ઉકાળાનું વિતરણ કર્યું

કેશોદના નિવૃત્ત કર્મચારી એ પોતાના ખર્ચે કોરોનાના રક્ષણ માટે ઉકાળાના ૪૦ હજાર જેટલા પેકેટનું વિતરણ કર્યુ હતું તેમની આ ઉમદા કામગીરીને ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે સન્માન કરી બીરદાવવામાં આવી હતી.…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાનાં ૬૯ ગામનાં ૩૧૬૬૮ લોકોએ ધન્વંતરી આરોગ્ય રથનો લાભ લીધો

કોરોના મહામારીના સંક્રમણને રોકવામાં ધન્વંતરી આરોગ્ય રથ ઉપયોગી સાબીત થઈ રહયો છે. રથના માધ્યમથી લોકોને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી માર્ગદર્શન, સારવાર મળી રહી છે. હાલ માળીયાહાટીના તાલુકામાં ૫ાંચ ધન્વંતરી રથ…

Breaking News
0

માળીયા હાટીના તાલુકાનાં ૬૯ ગામનાં ૩૧૬૬૮ લોકોએ ધન્વંતરી આરોગ્ય રથનો લાભ લીધો

કોરોના મહામારીના સંક્રમણને રોકવામાં ધન્વંતરી આરોગ્ય રથ ઉપયોગી સાબીત થઈ રહયો છે. રથના માધ્યમથી લોકોને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી માર્ગદર્શન, સારવાર મળી રહી છે. હાલ માળીયાહાટીના તાલુકામાં ૫ાંચ ધન્વંતરી રથ…

Breaking News
0

કોરોનાને કારણે એશિયામાં ૩.૮૦ કરોડ લોકો ઉપર ગરીબીનું તોળાતું સંકટ : વિશ્વ બેંક

કોરોના વાયરસ મહામારીને કારણે પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે ચીનમાં પણ અર્થ વ્યવસ્થામાં ૫૦થી વધારે વર્ષો દરમ્યાન સૌથી ધીમો વૃધ્ધિ દર થઈ શકે છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં આ…

Breaking News
0

કોરોનાને કારણે એશિયામાં ૩.૮૦ કરોડ લોકો ઉપર ગરીબીનું તોળાતું સંકટ : વિશ્વ બેંક

કોરોના વાયરસ મહામારીને કારણે પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની સાથે-સાથે ચીનમાં પણ અર્થ વ્યવસ્થામાં ૫૦થી વધારે વર્ષો દરમ્યાન સૌથી ધીમો વૃધ્ધિ દર થઈ શકે છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં આ…

Breaking News
0

રેલવેની ટ્રેનોના તમામ ડબાને સલામત બનાવવામાં હજુ ૮ વર્ષ લાગશે : CAG

ભારતીય રેલવેને તેના હાલના ૯૦૩ ઇન્ટેગ્રલ કોચ ફેક્ટરી (આઇસીએફ) ટાઇપના પ્રમાણમાં અસલામત કહી શકાય એવા ડબાને લિંકહોફમેન બુશ (એલએચબી) ટાઇપના સલામત ડબામાં તબદીલ કરતાં હજુ આઠ વર્ષનો સમય લાગશે એમ…

1 2 3 4 86