Monthly Archives: September, 2020

Breaking News
0

રાજ્યની કોલેજાેના અધ્યાપકો માટે CCC અને હિન્દી- ગુજરાતીની પરીક્ષા ફરજિયાત સામે ઉગ્ર વિરોધ

રાજ્યની કોલેજાેમાં અધ્યાપકો માટે શિક્ષણ વિભાગે સીસીસીની તેમજ ગુજરાતી-હિન્દીની પરીક્ષા પાસ કરવાની જે શરત મૂકી છે તેની સામે યુનિવર્સિટી શૈક્ષણિક સંઘ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ આ…

Breaking News
0

ગુજરાત માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે રવિકુમાર ત્રિપાઠી

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રાજય માનવ અધિકાર આયોગની રચના કરવામાં આવી છે. તેના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ રવિકુમાર ત્રિપાઠીની નિમણૂક થતા આજે તેઓએ તેમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો…

Breaking News
0

સિનિયર ડોક્ટરો આઈસીયુમાં રહેલા દર્દીઓની દિવસમાં બે વાર વિઝિટ કરે

મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં કોરોનાના કેસો અને મૃતકોની સંખ્યામાં ઉછાળો આવતા રાજ્યનું આરોગ્યતંત્ર દોડતું થયું છે. ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની વચ્ર્યુઅલ મુલાકાત લઈ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી…

Breaking News
0

જૂનાગઢ : અકસ્માત બાબતે સમાધાન કરવા જતાં માર માર્યો

જૂનાગઢનાં ૬૬ કેવી મહેતાનગર ખાતે રહેતા સલતાનભાઈ ઈકબાલભાઈ રફાઈ એકટીવા મોટર સાયકલ લઈને દરણું લેવા માટે જતાં હતાં ત્યારે અજાણ્યા મોટર સાયકલવાળા શખ્સે તેની મોટરસાયકલ ભટકાવી જતો રહેતાં સમાધાન માટે…

Breaking News
0

માંગરોળ તાલુકાનાં આરેણા ગામે પરિણીત યુવતી ઉપર બળાત્કાર, જાનથી મારી નાંખવાની ધમકી આપી

માંગરોળ તાલુકાના આરેણા ગામે પરિણીત યુવતી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આરેણા ગામનાં કાંતી રાજા મકવાણા વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદમાં જણાવેલ છે કે ભોગ બનનાર યુવતી…

Breaking News
0

જૂનાગઢમાં મોટરસાયકલ અથડાવવાના સમાધાનના રૂપીયાની માંગણીકરી મોટરસાયકલ સળગાવી નાંખી

જૂનાગઢમાં ૬૬ કે.વી. ગૌશાળા આગળની શેરીમાં અરવીંદભાઈ કુંભારની દુકાન પાસે રહેતા જગદીશભાઈ લખમણભાઈ મેર (ઉ.વ.પ૦) એ સુલ્તાન ઈકબાલભાઈ રફાઈ, કિશોર ખાંટ, વિજય ઉર્ફે ગોટીયો અને સંજય મરાઠી વિરૂધ્ધ એવા મતલબની…

Breaking News
0

ભેંસાણમાં સોના-ચાંદીનાં દાગીનાની થયેલ ચોરી

ભેંસાણ ખાતે રહેતા શંકરનાથ રણછોડનાથ ધાધલ એ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મલતબની ફરીયાદ નોંધાવી છે કે, કરણનાથ શાંતિનાથ માંગરોળીયાના મકાનનાં ડેલીના તથા બંને રૂમના તાળા તોડી રૂમના લોખંડના બંને…

Breaking News
0

ભેંસાણમાં સોના-ચાંદીનાં દાગીનાની થયેલ ચોરી

ભેંસાણ ખાતે રહેતા શંકરનાથ રણછોડનાથ ધાધલ એ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મલતબની ફરીયાદ નોંધાવી છે કે, કરણનાથ શાંતિનાથ માંગરોળીયાના મકાનનાં ડેલીના તથા બંને રૂમના તાળા તોડી રૂમના લોખંડના બંને…

Breaking News
0

વંથલીનાં કણઝડીમાંથી ૭ જુગારીઓ ઝડપાયા

વંથલી પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. પી.એસ. શેખવા અને સ્ટાફે કણઝડી ગામે જુગાર અંગે રેડ પાડતાં પ્રફુલ પરમાર, રવી પરમાર, વલ્લભ પરમાર, કેશુ પરમાર, કેતન પરમાર, ચંદુ પરમાર, રોહીત પરમારને રોકડ રૂા.…

Breaking News
0

વંથલી પીએસઆઈ, કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ, સુત્રાપાડામાં બેન્ક મેનેજરને કોરોના

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ગઈકાલે બુધવારે ૪પ વ્યકિતઓને કોરોના લાગુ પડયો છે જયારે બાવન દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧,૭૮૧ કેસ…

1 75 76 77 78 79 86