Monthly Archives: September, 2020

Breaking News
0

ધારાસભ્યો-મંત્રીઓ વગેરેના પગારમાં એક વર્ષ માટે કાપ : હવે વિધેયક લવાશે

કોરોનાની વૈશ્વિક મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં ધારાસભ્યો-મંત્રીઓ વગેરેના મૂળ પગારમાં ૧ વર્ષ માટે ૩૦ ટકા કાપ મૂકવાનો અગાઉ રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જે સંદર્ભે એપ્રિલમાં સરકાર દ્વારા વટહકુમ બહાર પાડી…

Breaking News
0

ધોરાજી તાલુકામાં કોરોનાનાં વધુ ૧૪ પોઝીટીવ કેસ નોંધાયા : કુલ આંકડો ૪૮૮ થયો

ધોરાજીમાં કોરોનાના વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બસ સ્ટેશન પાસે રહેતા ૨૪ વર્ષીય મહિલા, ધોરાજી તાલુકા છાડવાવદર ગામે રહેતા ૫૦ વર્ષીય મહિલા, ધોરાજી કૈલાશ નગરમાં રહેતા ૩૨ વર્ષીય…

Breaking News
0

કોરોનાની ગતિ ઉપર બ્રેક ક્યારે વાગશે ? વધુ ૧૩૦પ નવા કેસ, ૧ર લોકો જિંદગી હાર્યા

રાજ્યમાં કોરોનાની ગતિ દિવસેને દિવસે ઘટવાને બદલે વધી રહી છે. ત્યારે કોરોનાના કેસોની ગતિ ઉપર બ્રેક લાગે તો જ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારા આવશે. નહિતર કોરોનાને લીધે ઠપ થયેલા ધંધા-રોજગારથી…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી કિસાનોને સહાય ચુકવવા માંગ

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના સહકાર્યાલય મંત્રી પ્રતાપભાઇ ભરાડે રાજયના મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને એક પત્ર પાઠવી જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોય તાકીદે જૂનાગઢ જિલ્લામાં લીલો દુષ્કાળ…

Breaking News
0

રાજ્યમાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય ચૂકવાશે

રાજ્યમાં આ વર્ષે ભારે વરસાદ થતાં તેને લઈને વિવિધ વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે રાજ્ય સરકારે નુકસાન વેઠનાર ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ખેડૂતોને અનાવૃષ્ટિથી…

Breaking News
0

રાજ્યમાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય ચૂકવાશે

રાજ્યમાં આ વર્ષે ભારે વરસાદ થતાં તેને લઈને વિવિધ વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે રાજ્ય સરકારે નુકસાન વેઠનાર ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. રાજ્યમાં ખેડૂતોને અનાવૃષ્ટિથી…

Breaking News
0

તોરણીયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોની અંદર ગોઠણ ડૂબ પાણી ભરાયા

ધોરાજી તાલુકાના તોરણીયા ગામના ખેડૂત ઉપર ગત વર્ષે અતિવૃષ્ટિ કમોસમીનો કહેર બાદમાં લોકડાઉન આવ્યું અને હવે ભારે વરસાદે તારાજી સર્જી છે. વીઘા દીઠ ખેડૂતો એ ૧૫ થી ૨૦ હજારનું ખર્ચ…

Breaking News
0

ખંભાળિયાથી જામનગર જવા માટેનું ભાડું અધધધ દસ હજાર !

દ્વારકાની સિવીલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીને વધુ સારવાર માટે ખંભાળિયા જવા માટે રીફર કરવાનું સૂચન કરતા દ્વારકા જીલ્લા કલેકટરનાં જાહેરનામા અનુસાર દ્વારકા તાલુકાને નિયુકત કરેલ એમ્બ્યુલન્સ હોસ્પિટલે આવેલ ત્યારે કોરોના…

Breaking News
0

ખંભાળિયાથી જામનગર જવા માટેનું ભાડું અધધધ દસ હજાર !

દ્વારકાની સિવીલ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીને વધુ સારવાર માટે ખંભાળિયા જવા માટે રીફર કરવાનું સૂચન કરતા દ્વારકા જીલ્લા કલેકટરનાં જાહેરનામા અનુસાર દ્વારકા તાલુકાને નિયુકત કરેલ એમ્બ્યુલન્સ હોસ્પિટલે આવેલ ત્યારે કોરોના…

Breaking News
0

ગુજરાતમાં GSTમાં વેપારીઓને બિલ ફંફોળવામાં મળી મુુક્તિ

વેપારીઓએ જીએસટીમાં આઈટીસી મેળવવા માટે પહેલા બિલની ફાઈલ ઉથલાવવી પડતી હતી. અથવા તો જો વધારે આઈટીસી લીધી હોય તો વિભાગ દ્વારા નોટિસ મોકલીને વ્યાજ સાથેની રકમ ભરવી પડતી હતી. આ…

1 77 78 79 80 81 86