Monthly Archives: October, 2020

Breaking News
0

જૂનાગઢ પોલીસ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પ્રવાસને લઈ સલામતી બંદોબસ્તની પૂર્વ તૈયારી

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.૨૪-૧૦-૨૦૨૦ ના રોજ જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ અને ભવનાથ રોપ વે ખાતે ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં આવનાર હોઈ, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બેંક ફ્રોડમાં છેતરાયેલ વ્યકિતનાં રૂા.૯પ હજાર પરત અપાવ્યા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારના માર્ગદર્શન હેઠળ જીલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બેંક ફ્રોડમાં છેતરાયેલા વ્યકિતનાં રૂા.૯પ,૦૦૦ હજાર પરત અપાવી અને પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બેંક ફ્રોડમાં છેતરાયેલ વ્યકિતનાં રૂા.૯પ હજાર પરત અપાવ્યા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવારના માર્ગદર્શન હેઠળ જીલ્લા સાયબર ક્રાઈમ સેલ દ્વારા બેંક ફ્રોડમાં છેતરાયેલા વ્યકિતનાં રૂા.૯પ,૦૦૦ હજાર પરત અપાવી અને પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢનાં નવા નાગરવાડામાં દોઢસો વર્ષ જૂના બહુચર માતાજીના મંદિરે ઉમટતા માઈ ભક્તો

જૂનાગઢમાં નવા નાગરવાડા ખાતે નવાબીકાળથી બાળ સ્વરૂપે બિરાજતા પૌરાણિક બહુચર માતાજી મંદિર અનોખું આસ્થાનું પ્રતીક ધરાવે છે. નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં માતાજીના વિવિધ મંદિરો ખાતે માઇ…

Breaking News
0

જૂનાગઢનાં નવા નાગરવાડામાં દોઢસો વર્ષ જૂના બહુચર માતાજીના મંદિરે ઉમટતા માઈ ભક્તો

જૂનાગઢમાં નવા નાગરવાડા ખાતે નવાબીકાળથી બાળ સ્વરૂપે બિરાજતા પૌરાણિક બહુચર માતાજી મંદિર અનોખું આસ્થાનું પ્રતીક ધરાવે છે. નવરાત્રીના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં માતાજીના વિવિધ મંદિરો ખાતે માઇ…

Breaking News
0

જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ ખાતે મહાનુભાવોના હસ્તે માતાજીની આરતી યોજાઈ

જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીના પાવનકારી પર્વ પ્રસંગે આ વર્ષે સરકારની ગાઈડ લાઈન મુજબજ શકિત ઉપાસનાનાં આ પર્વને ઉજવવામાં આવી રહેલ છે. અને માતાજીની પ્રાર્થના…

Breaking News
0

ભારતનાં ૧૦૦ વોલિન્ટીયર્સને કોરોનાની રશિયન વેકસીન અપાશે

કોરોના વાયરસની મહામારી દુનિયા ભરમાં ત્રાસ વર્તાવી રહી છે. હાલમાં વિશ્વભરમાં ડઝન કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. ત્યારે રશિયાએ સૌથી પહેલા રસી બનાવી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં…

Breaking News
0

ગુજરાતમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને, સામાન્ય વ્યક્તિની સ્થિતિ બની દયનીય

રાજ્યમાં કોરોના મહામારીને કારણે લોકો ભયના માહોલમાં છે. છેલ્લા સાત મહિના કરતાં વધુ સમયથી કોરોના કાળમાં લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ત્યારે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. જીવન જરૂરી…

Breaking News
0

વંથલીનાં વાઘેશ્વરી મંદિરે ઝાંઝમેરિયા પરિવારનો હવન

જૂનાગઢની બાજુમાં આવેલ વંથલી(સોરઠ) મુકામે આવેલ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ઝાંઝમેરિયા પરિવાર દ્વારા આજે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં જૂનાગઢનાં જાણીતા ફરસાણનાં વેપારી પ્રભુદાસ કરમચંદ ઝાંઝમેરિયા પરિવાર દ્વારા આ કાર્યક્રમ…

Breaking News
0

વંથલીનાં વાઘેશ્વરી મંદિરે ઝાંઝમેરિયા પરિવારનો હવન

જૂનાગઢની બાજુમાં આવેલ વંથલી(સોરઠ) મુકામે આવેલ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે ઝાંઝમેરિયા પરિવાર દ્વારા આજે હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં જૂનાગઢનાં જાણીતા ફરસાણનાં વેપારી પ્રભુદાસ કરમચંદ ઝાંઝમેરિયા પરિવાર દ્વારા આ કાર્યક્રમ…

1 23 24 25 26 27 87