Monthly Archives: October, 2020

Breaking News
0

વંથલીનાં શાપુરમાંથી પિસ્તોલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

જૂનાગઢ એસઓજી પોલીસે વંથલી પંથકનાં શાપુરમાંથી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ, તમંચા અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈ આરોપીને વંથલી પોલીસ સ્ટેશનને સોંપી દીધેલ છે. આ અંગેની પોલીસમાંથી મળતી…

Breaking News
0

વંથલીનાં શાપુરમાંથી પિસ્તોલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

જૂનાગઢ એસઓજી પોલીસે વંથલી પંથકનાં શાપુરમાંથી એક શખ્સને દેશી હાથ બનાવટની પિસ્તોલ, તમંચા અને જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈ આરોપીને વંથલી પોલીસ સ્ટેશનને સોંપી દીધેલ છે. આ અંગેની પોલીસમાંથી મળતી…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની આજે રસાકસીભરી ચૂંટણી, આવતીકાલે પરિણામ

સોરઠ પંથકની અત્યંત મહત્વની અને સહકારી ક્ષેત્રની ખાસ કરીને ખેડુતો માટેની આર્શિવાદરૂપ એવી સંસ્થા એવી માર્કેટીંગ યાર્ડનાં વિવિધ વિભાગોની આજે ચૂંટણી યોજવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ખરાડીની અધ્યક્ષતામાં…

Breaking News
0

ડબલ મર્ડર હત્યા કેસનો ભેદ ઉકેલતી જૂનાગઢ એલસીબી

જૂનાગઢથી કાર ભાડે લઈ અને ત્યારબાદ કાવતરૂ કરી અને જમીન અને પૈસાની લાલચને કારણે એક વ્યકિતને મોતને ઘાટ ઉતારી દઈ આજ બનાવનો ભેદ ઉકેલાય નહીં અને હત્યા કેસનાં બનાવ ઉપર…

Breaking News
0

ભેંસાણમાં રેલ્વે ટ્રેક ઉપર પસાર થતી સિંહણનો અદભૂત વિડીયો વાયરલ

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ ગામે આવેલા રેલ્વે પૂલ ઉપરથી પસાર થઈ રહેલ એક સિંહણનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ અદભુત દ્રશ્ય લોકો માણી રહ્યા છે. એવું મનાઈ છે કે…

Breaking News
0

પૂ. મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થશે

પ્રખર રામાયણી પૂજય મોરારીબાપુ આવતીકાલે ગરવા ગિરનાર ખાતે આવેલી કમલ કુંડની જગ્યા ખાતેથી રામકથાનો પ્રારંભ કરી રહ્યા છે. ત્યારે તે અંગેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ…

Breaking News
0

પુરૂષોત્તમ માસની અમાસનાં દ્વારકામાં જગતમંદિરમાં દિપાવલીનો તહેવાર ઉજવાયો

યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં પુરૂષોત્તમ માસમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઉજવાતા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આસો અમાવસ્યનાં દિને જગતમંદિરમાં દીપાવલીનો તહેવાર ઉજવવામાં આવે છે તે અનુસાર…

Breaking News
0

પ્રાંચીતીર્થ ખાતે અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડતા શ્રધ્ધાળુઓ

સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાંચીતીર્થ ખાતે અધિકમાસની અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા ભાવિકો ઉમટયા હતા અને પૂર્વવાહિની સરસ્વતી નદીમાં સ્નાન કરીને મોક્ષ પીપળે પાણી રેડી ફરતી પ્રદિક્ષણા કરી પિતૃઓને તુપ્ત કરવા…

Breaking News
0

જાળિયાનાં શિવકુંજ આશ્રમ ખાતે નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે

શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પ્રસંગે શક્તિ આરાધના નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે. વિશ્વાનંદમયીદેવીજીના આયોજન સાથે ભૂદેવોના માર્ગદર્શન સાથે અને સરકારના કોરોના નિયમોના પાલન સાથે માત્ર આશ્રમ પરિવાર દ્વારા જ યજ્ઞ યોજાશે,…

Breaking News
0

જાળિયાનાં શિવકુંજ આશ્રમ ખાતે નવરાત્રી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે

શિવકુંજ આશ્રમ જાળિયામાં નવરાત્રી પ્રસંગે શક્તિ આરાધના નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાશે. વિશ્વાનંદમયીદેવીજીના આયોજન સાથે ભૂદેવોના માર્ગદર્શન સાથે અને સરકારના કોરોના નિયમોના પાલન સાથે માત્ર આશ્રમ પરિવાર દ્વારા જ યજ્ઞ યોજાશે,…

1 42 43 44 45 46 87