Yearly Archives: 2020

Breaking News
0

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયરનું સન્માન અને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ફાઈટ અગેઇનસ્ટ કોવીડ-૧૯ અભિયાન ૬ તબક્કામાં કાર્યરત છે જે અંતર્ગત (૧) જામનગરના વિવિધ પછાત વિસ્તારોમાં જન જાગૃતિ કાર્યક્રમ અને સોશ્યલ મીડિયા/પ્રિન્ટ મીડિયા અને ઓનલાઈન શિક્ષણ…

Breaking News
0

કેશોદમાં દારૂનાં મોટા જથ્થાનો નાશ કરાયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ અને શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ લાખોની કિંમતના વિદેશી દારૂનો કેશોદના ભરડીયા વિસ્તાર ઉપર ખૂલી જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમ્યાન પોલીસ અધિકારીઓ,…

Breaking News
0

કેશોદમાં દારૂનાં મોટા જથ્થાનો નાશ કરાયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ અને શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલ લાખોની કિંમતના વિદેશી દારૂનો કેશોદના ભરડીયા વિસ્તાર ઉપર ખૂલી જગ્યામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહી દરમ્યાન પોલીસ અધિકારીઓ,…

Breaking News
0

રાખેજના યુવાનના હત્યારાઓને દાખલારૂપ સજા અપાવવા કરણી સેનાની માંગણી

સુત્રાપાડાના રાખેજ ગામના યુવાન દિગ્વિજયસિંહ કાછેલાની એક માસ પૂર્વે નજીકના કોડીનાર બાયપાસ પાસે ભુતડાદાદાના મંદિર પાસે ક્રુર હત્યા કરી નાખવામાં આવી હતી. જે ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓની કોડીનાર પોલીસે ધરપકડ…

Breaking News
0

ભેંસાણ ચોકડી નજીક આવેલ મહીન્દ્રા શો રૂમની તિજાેરી તોડી ચોરીનો પ્રયાસ

લોકડાઉનને કારણે લોકો બેકારીનાં ખપ્પરમાં ધકેલાઈ જતાં અનેક લોકોએ ધંધા-રોજગાર બદલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમુક લોકો ચોરીનાં રવાડે ચડી જતાં હોય તેમ જૂનાગઢ – રાજકોટ રોડ ઉપર…

Breaking News
0

ભેંસાણ ચોકડી નજીક આવેલ મહીન્દ્રા શો રૂમની તિજાેરી તોડી ચોરીનો પ્રયાસ

લોકડાઉનને કારણે લોકો બેકારીનાં ખપ્પરમાં ધકેલાઈ જતાં અનેક લોકોએ ધંધા-રોજગાર બદલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમુક લોકો ચોરીનાં રવાડે ચડી જતાં હોય તેમ જૂનાગઢ – રાજકોટ રોડ ઉપર…

Breaking News
0

વેરાવળ નજીક પ્રખ્યાત કંપનીની માઇન્સમાં મૃત મગરનાં મૃતદેહને દાટી દીધો હોવાની ચર્ચા : તપાસ શરૂ

વેરાવળના રામપરા ગામમાં આવેલ પ્રખ્યાત સીમેન્ટ કંપનીની માઇન્સમાં બે દિવસ પૂર્વે અકસ્માતે મૃત પામેલ મગરના મૃતદેહને ગેરકાયદે રીતે દાટી બનાવ દબાવી દીધાની ચકચારી ઘટનાનો બાતમીના આધારે વનવિભાગે પર્દાફાશ કર્યો છે.…

Breaking News
0

પક્ષાપક્ષીથી દૂર રહી પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે ગુજરાત જીતશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ત્વરિત સારવાર મળે અને સંક્રમણ ઓછું થાય એ માટે પક્ષાપક્ષીથી ઉપર રહીને પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે અને…

Breaking News
0

પક્ષાપક્ષીથી દૂર રહી પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે ગુજરાત જીતશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ત્વરિત સારવાર મળે અને સંક્રમણ ઓછું થાય એ માટે પક્ષાપક્ષીથી ઉપર રહીને પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે અને…

Breaking News
0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોમાં ઘટાડો કરાશે : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમ-૩માં સુધારો સૂચવતા જણાવ્યું હતું કે, આ સુધારાથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની સંખ્યા જે…

1 202 203 204 205 206 513