Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ : સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મહિલા કોલેજ ખાતે બી.એડ.ની પ્રવેશ પરીક્ષા યોજાઈ

જૂનાગઢનાં શ્રી સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજ ખાતે ગઈકાલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.જૂનાગઢ દ્વારા બી.એડી. પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સંસ્થાના ૬૦ર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી…

Breaking News
0

સફળ યુવા આંદોલનકારી પ્રવિણભાઈ રામ કોરોના સંક્રમિત બન્યા

ગુજરાતના સફળ અને યુવા આંદોલનકારી તેમજ ગુજરાત જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઈ રામ કોરોના સંક્રમિત થયા છે અને પ્રવિણભાઈ રામના બે પિતરાઈ ભાઈ ભયુરભાઈ રામ અને અભયભાઈ રામનો પણ…

Breaking News
0

સમર્થ લોક વાર્તાકાર દરબાર પુંજાવાળા બાપુનું નિધન

વડીયા તાલુકાનાં સાણથલીનાં સમર્થ લોક વાર્તાકાર દરબાર પુંજાવાળા બાપુ (ઉ.વ. ૯૧)નું તા. ૧૬-૯-ર૦નાં રોજ નિધન થતાં કાઠી સમાજ તથા સાહિત્યજગતરમાં શોક છવાયો હતો. તેમનાં નિધનથી ઉના તાલુકાનાં સાહિત્યપ્રેમીઓમાં શોક છવાયો…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા નેવે મૂકી

દ્વારકા તાલુકાના ઘડેચી ગામના ભુવન નામના માનસિક અસ્થિર મગજના યુવાને આત્મહત્યા કરી લેતા મીઠાપુર પોલીસે લાશનો કબ્જાેે લઇ દ્વારકા સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી, પરંતુ દ્વારકા સરકારી…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં ગ્રાઉન્ડમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં સ્કુલ ગ્રાઉન્ડમાં એન.વી.એમ. ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એન.એમ. ગ્રુપના ક્રિકેટર મોહસીન મકરાણીનું અવસાન થોડા સમય પહેલા થયું હતું તેની યાદમાં મોહસીન…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં ગ્રાઉન્ડમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

જૂનાગઢના નરસિંહ વિદ્યા મંદિરનાં સ્કુલ ગ્રાઉન્ડમાં એન.વી.એમ. ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, એન.એમ. ગ્રુપના ક્રિકેટર મોહસીન મકરાણીનું અવસાન થોડા સમય પહેલા થયું હતું તેની યાદમાં મોહસીન…

Breaking News
0

જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મુખ્ય સુર્વણ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢ રાધારમણદેવ દેશના જૂનાગઢના સૌ સંતો, હરિભકતોને ખાસ જણાવવાનું કે, દેશ – વિદેશની વૈશ્વિક વર્તમાન ‘‘કોરોના’’ મહામારીના સંકટના સંજાેગોમાં આપણા સર્વ મંદિરોમાં ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન આપણે સૌ…

Breaking News
0

જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મુખ્ય સુર્વણ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

સ્વામિનારાયણ સંપ્રદાયના જૂનાગઢ રાધારમણદેવ દેશના જૂનાગઢના સૌ સંતો, હરિભકતોને ખાસ જણાવવાનું કે, દેશ – વિદેશની વૈશ્વિક વર્તમાન ‘‘કોરોના’’ મહામારીના સંકટના સંજાેગોમાં આપણા સર્વ મંદિરોમાં ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન આપણે સૌ…

Breaking News
0

બિલખામાં મકાન સહાયનો ચેક અર્પણ કરાયો

બિલખામાં ભારે વરસાદને પગલે મકાન ધરાસાઈ થતા સ્વ.શ્રી નટવરભાઈ દેસાઈ (ચા વાળા)નું દુઃખદ અવસાન થયેલ હતું. બાદમાં બિલખા ગ્રામ પંચાયતની યોગ્ય રજૂઆત અને ટી.ડી.ઓ. શ્રી ચાવડાની જાહેમતના પગલે મૃતકના ધર્મ…

Breaking News
0

બિલખામાં મકાન સહાયનો ચેક અર્પણ કરાયો

બિલખામાં ભારે વરસાદને પગલે મકાન ધરાસાઈ થતા સ્વ.શ્રી નટવરભાઈ દેસાઈ (ચા વાળા)નું દુઃખદ અવસાન થયેલ હતું. બાદમાં બિલખા ગ્રામ પંચાયતની યોગ્ય રજૂઆત અને ટી.ડી.ઓ. શ્રી ચાવડાની જાહેમતના પગલે મૃતકના ધર્મ…

1 205 206 207 208 209 513