Yearly Archives: 2020

Breaking News
0

વેરાવળના છેવાડે વસતા ૧૦૦ ગરીબ વર્ગના પરીવારો વીસ દિવસથી પીવાના પાણીથી વંચિત

વેરાવળની છેવાડે વસેલા ગોદરશા તળાવ વિસ્તારમાં રહેતા ૧૦૦ જેટલા ગરીબ વર્ગના પરીવારોને વીસ દિવસથી પીવાના પાણી મળતું ન હોવાથી વલખા મારી ભટકી રહયા હોવા છતાં તંત્ર કોઇ ઘ્યાન આપતુ ન…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં વિરપુર ગામે બાળક ઉપર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ

વિસાવદર તાલુકાનાં વિરપુર (શેખવા)ના ગામે એક સિંહણે માસુમ બાળકી ઉપર હુમલો કરી અને મોત નિપજાવવાનાં બનેલા બનાવને પગલે તેમના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દરમ્યાન આદમખોર બની ગયેલ સિંહણને પાંજરે…

Breaking News
0

અમોદ્રા ગામેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો

ઉનાનાં અમોદ્રા ગામની સીમમાં દીપડો રહેતો હોય જેથી સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ત્યારે વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાને જસાધાર એનિમલ કેર…

Breaking News
0

અમોદ્રા ગામેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો

ઉનાનાં અમોદ્રા ગામની સીમમાં દીપડો રહેતો હોય જેથી સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ત્યારે વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાને જસાધાર એનિમલ કેર…

Breaking News
0

સરકાર અને શાળા સંચાલકો વચ્ચે ફી મુદ્દે વાટાઘાટ

ખાનગી શાળા સંચાલકો દર વર્ષે ફી વધારો લેવા માટે ફી નિર્ધારણ સમિતિ સમક્ષ પોતાનો ઓડિટ રિપોર્ટ રજૂ કરે જ છે. ઓડિટના આધારે સ્કૂલોના પગાર ખર્ચના રેકોર્ડ મુજબ ફી નક્કી કરી…

Breaking News
0

સરકાર અને શાળા સંચાલકો વચ્ચે ફી મુદ્દે વાટાઘાટ

ખાનગી શાળા સંચાલકો દર વર્ષે ફી વધારો લેવા માટે ફી નિર્ધારણ સમિતિ સમક્ષ પોતાનો ઓડિટ રિપોર્ટ રજૂ કરે જ છે. ઓડિટના આધારે સ્કૂલોના પગાર ખર્ચના રેકોર્ડ મુજબ ફી નક્કી કરી…

Breaking News
0

રાજ્યમાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા રેકર્ડબ્રેક : એક જ દિમાં ૧૪૪૫ ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધવાનો સિલસિલો અવિરત જારી છે. રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવતા કેસોનો આંક પણ ૧૩૦૦ને પાર કરી ગયો હતો. જાે કે, આજે રાહતરૂપ સમાચાર એ છે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકાની કરોડો રૂપિયાની જમીનો ઉપર ભૂમાફિયાઓનો કબજાે ?

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકારી જમીનો ઉપર આડેધડ કબજાે કરનારા ભૂ-માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અંગે આદેશ જાહેર કર્યા છે. ત્યારે ભૂ-માફિયાઓમાં હલચલ મચી જવા પામી છે. દ્વારકા પંથકમાં પણ…

Breaking News
0

રાજ્યમાં ત્રણ હજારથી વધુ ખાનગી બસો પૈકી માત્ર ૧પ૦ જ ઓન રોડ : કરોડોનું નુકસાન

કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં અનેક ધંધો-રોજગાર અને ઉદ્યોગોને અસર પહોંચી છે અને અનેક લોકોની સ્થિતિ કથળી છે. ત્યારે જેમાં અન્ય અનેક સેવાઓ અને ઉદ્યોગની જેમ ટ્રાવેલ ઉદ્યોગની પણ…

Breaking News
0

રાજ્યમાં ત્રણ હજારથી વધુ ખાનગી બસો પૈકી માત્ર ૧પ૦ જ ઓન રોડ : કરોડોનું નુકસાન

કોરોના કાળમાં લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં અનેક ધંધો-રોજગાર અને ઉદ્યોગોને અસર પહોંચી છે અને અનેક લોકોની સ્થિતિ કથળી છે. ત્યારે જેમાં અન્ય અનેક સેવાઓ અને ઉદ્યોગની જેમ ટ્રાવેલ ઉદ્યોગની પણ…

1 239 240 241 242 243 513