Yearly Archives: 2020

Breaking News
0

ભારત વર્ષમાં મહારાસનું પર્વ એટલે શરદ પૂનમ

ભારતને ઉત્સવપ્રિય દેશ માનવામાં આવે છે. જે અંતર્ગત શરદ પૂનમના ઉત્સવનું પણ ખાસ મહત્વ છે. આ પર્વને નૈસર્ગીક સોૈંદર્યના પર્વ અને સાશ્વત પ્રેમના સમન્વય તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્રાપરયુગમાં…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં આજે શરદપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. શરદ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગતમંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શ્રૃંગાર પરીધાન કરાવવામાં આવેલ હતું. દ્વારકાધીશ…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશનાં જગતમંદિરમાં આજે શરદપૂર્ણિમાની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. શરદ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે જગતમંદિરમાં કાળિયા ઠાકુરને વિશેષ શ્રૃંગાર પરીધાન કરાવવામાં આવેલ હતું. દ્વારકાધીશ…

Breaking News
0

ઘાંટવડના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પુ.પ્રેમભારતીજી મહારાજની પૂણ્યતિથીની ઉજવણી

ગીર-સોમનાથના કોડીનાર નજીક આવેલ ઘાંટવડના રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમ બ્રહમલીન મહંત પ્રેમભારતીબાપુની આજરોજ શરદ પુનમના દિવસે ૧૦મી વાર્ષિક પૂણ્યતિથી હોય જેની આજે સવારે મહંત ઈન્દ્રભારતીજી મહારાજના સાનિધ્યમાં ઉજવણી થઈ રહી છે.…

Breaking News
0

સરદાર વલ્લભભાઈ પટેેલને પુષ્પાજંલી અર્પણ કરાય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતી નિમિત્તે સૂતરની આંટી પહેરાવી પુષ્પાજંલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે આ મહાપુરૂષને ભાવભેર શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી…

Breaking News
0

સરદાર વલ્લભભાઈ પટેેલને પુષ્પાજંલી અર્પણ કરાય

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલા સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજંયતી નિમિત્તે સૂતરની આંટી પહેરાવી પુષ્પાજંલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે આ મહાપુરૂષને ભાવભેર શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી…

Breaking News
0

ઓખા ૧૦૮ની ટીમે સગર્ભાને એમ્બ્યુલન્સમાં જ ડિલવરી કરાવી

ઓખા બેટ ગામના મજૂરી કામ કરતા સારાબેન અલતાપભાઇ (ઉ.વ.૨૭)ને સાડા નવ મહિનાના પ્રેગ્નન્સી હતા. તેમને પ્રસુતિની પીડા ઉપાડતા દ્વારકા નવજ્યોત હોસ્પિટલ લઈ જતા સગર્ભા મહિલાને સારવાર માટે ૧૦૮માં મોકલેલ હતા.…

Breaking News
0

ઓખા ૧૦૮ની ટીમે સગર્ભાને એમ્બ્યુલન્સમાં જ ડિલવરી કરાવી

ઓખા બેટ ગામના મજૂરી કામ કરતા સારાબેન અલતાપભાઇ (ઉ.વ.૨૭)ને સાડા નવ મહિનાના પ્રેગ્નન્સી હતા. તેમને પ્રસુતિની પીડા ઉપાડતા દ્વારકા નવજ્યોત હોસ્પિટલ લઈ જતા સગર્ભા મહિલાને સારવાર માટે ૧૦૮માં મોકલેલ હતા.…

Breaking News
0

ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસ-જોષીપુરા જૂનાગઢ ખાતે કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અપાઈ

ગુજરાત રાજયના લોકહિતૈષુ પૂર્વ મુખ્યમંત્રી, સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ પાટણ (વેરાવળ)ના અધ્યક્ષ, કુશળ રાજનીતજ્ઞ, જાગૃત લોકપ્રહરી અને ઉમદા લોકનેતા તેમજ શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ અને સંલગ્ન ટ્રસ્ટોના વરીષ્ઠ ટ્રસ્ટી કેશુભાઈ…

Breaking News
0

પ્રાંચી તીર્થ ખાતે રામદેવપીર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે ખોડીયાર નગર વિસ્તારમાં રામદેવપીર મહારાજની આવેલી જૂની ડેરી જેમાં ગામના આગેવાનો દ્વારા મોટું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે આ મંદિરમાં રામદેવપીર મહારાજની મૂર્તિની…

1 92 93 94 95 96 513