Monthly Archives: September, 2022

Breaking News
0

વેરાવળ-સોમનાથમાં ૩૦૦ જેટલા સ્થળોએ આસ્થાભેર વિધ્નહર્તા ગણેશજીનું સ્થાપન થયું, પાંચ દિવસ સુધી ભવ્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવવા લોકોમાં અનેરો થનગનાટ

ગણેશ ચર્તુથીના પાવન દિવસે યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો દ્વારા અંદાજે ૩૦૦ જેટલા સ્થળોએ એક થી ચાર ફૂટ સુધીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર સ્થાપન કરવામાં આવેલ…

Breaking News
0

પ્રાચીન ભારતીન ઋષી સંસ્કૃતિ પ્રમાણેની જીવન પધ્ધતિ શીખવતી સિધ્ધ સમાધિ યોગ શિબિર રાજકોટમાં યોજાશે

રાજકોટમાં ઋષિ સંસ્કૃતિ વિદ્યા કેન્દ્ર, બેંગ્લોર દ્વારા આયોજીત શારિરીક, માનસિક, આર્થિક, આધ્યાત્મિક અને સર્વાંગિક વિકાસ અંગે ‘ઉમા સદન’, જે.કે. ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે તા.૩-૯-ર૦રરથી તા.૧૧-૯-ર૦રર સુધી સિધ્ધ સમાધિ યોગ…

Breaking News
0

માછીમારી કરવા જવા અંગેની ઓનલાઇન ટોકન પદ્ધતિનો ગેરલાભ લઈ, ખોટું ટોકન બનાવીને માછીમારી કરતા શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ગઈકાલે મંગળવારે કાયદો અને વ્યવસ્થા સંદર્ભે હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા તથા કોન્સ્ટેબલ સુનિલભા માણેકને મળેલી ચોક્કસ બાતમીના…

Breaking News
0

ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં ભવ્ય ગણેશોત્સવ આવતીકાલે ૫૫૫૫ દિવડાની મહા આરતીના દર્શન

ખંભાળિયાના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામનાથ સોસાયટી મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવ પર્વમાં ગરબીચોક ખાતે યોજવામાં આવેલા…

Breaking News
0

જામકંડોરણા તાલુકા રાજપુત સમાજ અને ક્ષત્રિય યુવક મંડળ દ્વારા ૮મો સરસ્વતી સન્માન સમારોહ રવિવારે યોજાશે

જામકંડોરણા તાલુકા રાજપૂત સમાજ અને જામકંડોરણા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા આયોજિત ૮માં સરસ્વતી સન્માન સમારોહ તારીખ ૪-૯-૨૦૨૨ રવિવારના રોજ બપોરે ૨ કલાકે સાંસ્કૃતિક ભવન ખાતે બાલાજી ચોક પાસે, આયોજન કરવામાં…

Breaking News
0

દ્વારકા : શારદાપીઠ કોલેજમાં થેલેસેમિયા કેમ્પ યોજાયો

શ્રી શારદાપીઠ કોલેજ દ્વારકામાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ શ્રી માતૃશ્રી મોંઘીબેન હરિદાસ વિઠલદાસ ગોકાણી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટી દ્વારકાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેમાં કોલેજના ૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ…

Breaking News
0

ખંભાળિયાનો લોકમેળો લુંટમેળો બનતા લોકોમાં રોષ નિયમોની અમલવારી કરવા તંત્ર સદંતર નિષ્ફળ

ખંભાળિયાની એક ઓળખ તથા મીની તરણેતરની અગાઉ ઉપમા પામેલો અહીંનો શક્તિનગર વિસ્તારમાં યોજાતો શિરૂ તળાવનો લોકમેળો આ વર્ષે ભારે વિવાદાસ્પદ બની ગયો છે. શક્તિનગર ગ્રામ પંચાયત આયોજિત આ શિરેશ્વર લોકમેળો…

1 36 37 38