Monthly Archives: September, 2022

Breaking News
0

જૂનાગઢમાં ડો. સુભાષ યુનિવર્સિટીના પ્રાંગણમાં ગણેશજીની સ્થાપના કરાઈ

ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત વિઘ્નહર્તા ગણેશના પ્રથમ નામોચ્ચારણથી થતી હોય છે અને સર્વ દેવી દેવતાઓમાં જેમનું સ્થાન અવલ્લ રહ્યું છે અને વિશેષમાં રિધ્ધિ-સિધ્ધિના દાતા દુંદાળા દેવનો પ્રાગટયોત્સવ વિક્રમ…

Breaking News
0

જૂનાગઢમાં દયાનંદ કે રાજા ગણેશજીનું સ્થાપન

જૂનાગઢનાં ચોબારી રોડ ઉપર આવેલ દયાનંદ પાર્કમાં દયાનંદ કે રાજા નામથી ગણેશજી વાજતે-ગાજતે શોભાયાત્રા યોજીને સ્થાપના કરાયેલ છે. જે ૩૧ ઓગસ્ટ થી ૬ સપ્ટેમ્બર સુધી રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા…

Breaking News
0

શ્રાવણ માસમાં ૧૦ લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ સોશ્યલ મીડીયાના માધ્યમથી ૧૨.૭૫ કરોડ શિવભક્તોએ ઘરે બેઠા સોમનાથ મહાદેવનાં દર્શનનો લ્હાવો લીધો

શિવની ભક્તિના પવિત્ર ગણાતા એવા સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા ભાવિકોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો. જ્યારે શ્રાવણ માસમાં આવતા ચાર સોમવાર, જન્માષ્ટમી, અગીયારસ, માસિક…

Breaking News
0

સહજાનંદસ્વામી ગુરૂકુલ વંથલીમાં ગણેશોત્સવનો પ્રારંભ

વંથલી સહજાનંદસ્વામી ગુરૂકુલ દ્વારા ગણેશજીની વિશાળ કદની મુર્તિ સ્થાપીત કરી શહેરનાં માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. તથા ગુરૂકુલ ખાતે ગણેશોત્સવનો પ્રારંભ કરાયો છે તેમ કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપ સ્વામીએ જણાવ્યું છે.…

Breaking News
0

માણાવદરમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ

માણાવદરમાં ગણેશ મહોત્સવનો શુભઆરંભ ઠેર ઠેર થયો છે. માણાવદર શહેરનાં ગણેશ મંદિરે મૂર્તિ પધરાાવી બાદમાં બેન્ડવાજા ડીજે સાથે ગણપતિ બાપા મોરીયાનાં જયઘોસ સાથે શોભાયાત્રામાં મુર્તિને લઈ જઈ અને જે તે…

Breaking News
0

લોઢવા ગામે યુવાનો દ્વારા વિનામૂલ્યે લમ્પી વાયરસની દેશી દવાનું વિતરણ

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ભુતડા દાદા ગ્રુપના યુવાનો દ્વારા લમ્પી વાયરસને લઈને પશુઓ માટે દેશી દવાનું વિનામૂલ્યે ગામની અંદર વિતરણ કરે છે. હાલ ગીર સોમનાથ જીલ્લામાં લમ્પી વાયરસ પશુઓમાં કાળો…

Breaking News
0

દ્વારકામાં આયુર્વેદ-હોમીઓપેથીનો મેગા કેમ્પ સુપેરે સંપન્ન

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે આયુષની કચેરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં દ્વારકા સ્થિત રાધાકૃષ્ણ મંદિર-સનાતન સેવા મંડળ ખાતે આયુર્વેદ અને હોમિયોપેથીનો…

Breaking News
0

ઓખામાં નવી બજારમાં ગણેશજીની સ્થાપના

ઓખા ખાતે ગણેશ ચતુર્થીના દિવસે નવી બજારમાં પંચાયત ક્વાર્ટરમાં ગણેશ સ્થાપના કરવામાં આવેલ હતું. ત્યારે પહેલા દિવસે આરતી કરવામાં આવેલ હતી. પંચાયત ક્વાર્ટર ગ્રુપ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ગણેશજીની સ્થાપના…

Breaking News
0

ખંભાળિયામાં કોંગ્રેસ દ્વારા મેનીફેસ્ટો સંવાદ કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમનો પ્રારંભ વૃક્ષારોપણ દ્વારા કરવામાં…

Breaking News
0

ખંભાળિયામાં ૐ ગ્રુપ દ્વારા ગણપતિ સ્થાપનમાં રામ મંદિરની ઝાંખી

ખંભાળિયાના નવાપરા શેરી નંબર-૧ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસના આ ગણપતિ મહોત્સવમાં દરરોજ અનેકવિધ દર્શન યોજવામાં આવે છે. આ સ્થળે ગઈકાલે…

1 34 35 36 37 38